Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત 68 આરોપીઓનો ફેંસલો

cradmin by cradmin
2023-04-20 10:31:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગોધરા કાંડ બાદ વર્ષ 2002માં થયેલા નરોડા ગામ હત્યાકાંડ મામલે સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ અને SITના સ્પેશિયલ જજ શુભદા બક્ષી 68 આરોપીઓ સામેનો ચુકાદો 20મીના રોજ જાહેર કરશે. નરોડા ગામના ચુકાદાને ધ્યાને રાખીને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં સવારથી પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો છે. સીટના હાલના વડા મલ્હોત્રા સહિતના અધિકારીઓ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેશે.
સીટના ખાસ જજ દ્વારા ચુકાદા માટે છ વધુ સ્ટેનોગ્રાફરની મદદ 7મી એપ્રિલના રોજથી ચુકાદો લખાવવામાં આવ્યો હતો. સરકાર, ફરિયાદપક્ષ, બચાવપક્ષ દ્વારા દસ હજારથી વધુ પાનાની લેખિત દલીલો અને 100 જેટલા ચુકાદા ટાંકવામાં આવ્યા હતા. પોલીસ અને સીટ દ્વારા કુલ 86 આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં એક આરોપીને કોર્ટે ડિસ્ચાર્જ કર્યો હતો.જયારે 17 આરોપીઓ ચાલુ ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામતા તેમની સામેનો કેસ પડતો મુકવામાં આવ્યો હતો. આ કેસમાં 68 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ગોધરાકાંડ સહિત નવ કેસોની તપાસ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવામાં આવી હતી. જેમાં આઠ કેસોનો ચુકાદો આવી ગયો છે. જયારે આ એક કેસમાં છેલ્લા પાંચ વર્ષથી ચુકાદા માટે રાહ જોવાઈ રહી હતી.
છેલ્લા છ વર્ષથી ત્રણ જજો સમક્ષ દલીલો ચાલતી હતી. જેમાં એક જજ નિવૃત થયેલા અને બીજા જજની બદલી થતા છેલ્લા અઢી વર્ષથી દલીલો ચાલી રહી હતી. આ કેસમાં અંતિમ દલીલોની સુનાવણી વખતે તત્કાલીન સ્પેશિયલ કોર્ટના જજ પી.બી. દેસાઈ ઘટના સ્થળની સીટના અધિકારીઓ, ફ્રિયાદી, ભોગબનનાર તથા સીટના વકીલો સાથે ઘટના સ્થળની મુલાકાત લીધીહતી.

Previous Post

કોંગ્રેસના નેતા રજ્જૂએઅતીકની કબર પર તિરંગો ચડાવી ભારતરત્ન આપવાની કરી માગ !!

Next Post

શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.