Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા એક આદેશ જાહેર કરાયો

cradmin by cradmin
2023-04-20 10:32:43
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશનું મૈહર શહેર માં શારદાનું મંદિર અને પ્રખ્યાત સરોદ વાદક બાબા અલાઉદ્દીન ખાન દ્વારા સ્થાપિત મૈહર સંગીત ઘરાના માટે જાણીતું છે. આ મંદિરમાં ૧૯૮૮થી બે મુસ્લિમો સેવા આપી રહ્યા છે. જોકે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા એક આદેશ જાહેર કરાયો છે જેમાં શારદા મંદિરની પ્રબંધન સમિતિમાં મુસ્લિમને ન રાખવા કહેવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશના સંસ્કૃતિ અને ધાર્મિક ન્યાસ મંત્રાલયના ઉપ સચિવ પુષ્પા કલેશ દ્વારા શારદા મંદિરની સમિતિને એક આદેશ આપવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માં શારદા દેવી મંદિરની ધાર્મિક નગરીમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવવામાં આવે, આ ઉપરાંત મંદિરની પ્રબંધ સમિતિમાંથી તાત્કાલીક મુસ્લિમ કર્મચારીઓને હટાવવામાં આવે.
અગાઉ આ વિસ્તારના કેટલાક હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા મંદિરમાં મુસ્લિમ કર્મચારીઓને રાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે માટે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશના સંસ્કૃતિ મંત્રી ઉષા સિંહ સમક્ષ આ સંગઠનો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. મૈહરના જિલ્લા કલેક્ટર અનુરાગ વર્મા કે જેઓ આ પ્રખ્યાત મંદિરની સમિતિના પ્રમુખ પણ છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો આ વિવાદિત આદેશ માત્ર બે મુસ્લિમ કર્મચારીઓને અસર કરી શકે છે.

Previous Post

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

Next Post

યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

ડમીકાંડનું દંગલ : મિલન બારૈયાએ સગીર હતો ત્યારથી જ ડમી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું

ડમીકાંડનું દંગલ : મિલન બારૈયાએ સગીર હતો ત્યારથી જ ડમી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.