Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસના નેતા રજ્જૂએઅતીકની કબર પર તિરંગો ચડાવી ભારતરત્ન આપવાની કરી માગ !!

રજ્જૂની ધરપકડ : કોંગ્રેસે રજ્જૂને વોર્ડ નંબર 43 આઝાદ સ્કેવરથી ઉમેદવાર બનાવ્યો હતો

cradmin by cradmin
2023-04-20 10:29:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

 

કોંગ્રેસના કોર્પોરેટર ઉમેદવાર રાજકુમાર સિંહ રજ્જૂએ માફિયા અતીક અહેમદને શહીદનો દરજ્જો આપવા માટે તથા ભારત રત્ન આપવાની માગ કરી છે. રજ્જૂએ માફિયાની કબર પર તિરંગો પણ ચડાવ્યો અને કહ્યું કે, હું અતકીને ભારત રત્ન તથા સમ્માન અપાવીશ. આ બાબતે વીડિયો વાયરલ થતાં પોલીસે રજ્જૂની ધરપકડ કરી છે સાથે જ પાર્ટીએ પણ છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.
કોંગ્રેસે રજ્જૂને વોર્ડ નંબર 43 આઝાદ સ્કેવરથી ઉમેદવાર બનાવ્યો હતો. પ્રચાર અભિયાન દરમ્યાન રજ્જૂએ આ વિવાવીદત વીડિયો આપીને કોંગ્રેસની મુશ્કેલીઓ વધારે દીધી છે. કોંગ્રેસ ઉમેદવારનું કહેવું છે કે, અતીક અહમદ પાંચ વાર ધારાસભ્ય અને સાંસદ રહી ચુક્યા છે. યોગી સરકારે તેનું મર્ડર કરી નાખ્યું છે. રજ્જૂએ મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે. સાથે જ કહ્યું કે, જ્યારે મુલાયમ સિંહ યાદવને પદ્મ સન્માન આપવામાં આવી શકે તો, અતીકને પણ ભારત રત્ન તથા શહીદનો દરજ્જો મળવો જોઈએ. રજ્જૂએ કહ્યું કે, અતીકને શહીદનો દરજ્જો આપીને સન્માન કેમ ન થાય.
રજ્જૂના આ નિવેદન દરમ્યાન શહેર અધ્યક્ષ પ્રદીપ મિશ્ર અંશુમાન સહિત કેટલાય અન્ વરિષ્ઠ નેતા હાજર રહ્યા. શહેરના અધ્યક્ષે રજ્જૂને આવા નિવેદન આપતા રોક્યા અને બીજી તરફ લઈ ગયા, પણ રજ્જૂ અહીંથી અટક્યા નહોતા. કસારી-મસારી કબ્રસ્તાનમાં અતીક અને અશરફની કબર પર તિરંગો પણ ચડાવવા પહોંચ્યા હતા. રજ્જૂએ અતીકની કબર પર તિરંગો ચડાવવાની સાથે સાથે નારા પણ લગાવ્યા હતા. તેમણે બાજૂમાં આવેલી અસદની કબર પર પણ તિરંગો ચડાવ્યો, આ દરમ્યાન તેની બાજૂમાં જ અમુક લોકો ઊભા હતા.

Previous Post

યુવરાજસિંહને હવે ૨૧ મીએ હાજર થવા ભાવનગર પોલીસનું સમન્સ

Next Post

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

21 વર્ષ બાદ આજે SIT કોર્ટ આપશે નરોડા કાંડનો ચુકાદો

શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

શારદા દેવીની ધાર્મિક નગરી મૈહરમાંથી માંસ અને દારુની દુકાનોને હટાવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.