Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બેંકોમાં ટુંક સમયમાં ફાઈવ-ડે વિક; IBAની મંજુરી

દૈનિક સમય 40 મીનીટ વધશે: નાણાંમંત્રાલયને વિધિવત પ્રસ્તાવ પાઠવી દેવાયો

cradmin by cradmin
2023-05-04 12:04:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારની કચેરીઓના ધોરણે બેંકોમાં પણ પાંચ દિવસનું સપ્તાહ હવે તુર્તમાં લાગુ થવાના સંકેત છે. ઈન્ડિયન બેંક એસોસીએશને દરખાસ્તને મંજુરી આપી દીધી છે અને પ્રસ્તાવ નાણાંમંત્રાલયને પાઠવ્યો છે તેની મંજુરી મળ્યે બેંકોમાં ફાઈવ-ડે વીકનો અમલ શરૂ થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું છે કે બેંક કર્મચારી યુનિયન તથા ઈન્ડિયન બેંક એસોસીએશન વચ્ચે અગાઉ જ ફાઈવ-ડે વીક મુદ્દે સહમતી થઈ હતી. હવે આઈબીએ દ્વારા આ બાબતનો વિધિવત પ્રસ્તાવ નાણાં મંત્રાલયને પાઠવી દેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલય તુર્તમાં દરખાસ્તને સ્વીકૃતિ આપીને પરિપત્ર જાહેર કરે તેવી શકયતા છે. સૂત્રોએ કહ્યું કે વધારાની વિકએન્ડ રજાના બદલામાં બેંકોના કારોબારના કલાકો વધારીને અઠવાડિક-માસિક કામગીરીનો સમય સરભર કરી દેવામાં આવશે.
બેંકોનો દૈનિક કામકાજ સમય 40 મીનીટ વધારવામાં આવશે.સૂત્રોએ એમ કહ્યું છે કે બેંક કર્મચારીઓ માટે પગાર-ભથ્થા રીવીઝન કરવા માટેના વેજ બોર્ડની તુર્તમાં જાહેરાત થવાની છે અને તેની સાથે જ ફાઈવ-ડે વિકનું એલાન કરવામાં આવે તેવી શકયતા છે. બેંકોમાં હાલ બીજા અને ચોથા શનિવારની રજા હોય છે. બાકીના શનિવારમાં કામગીરી નોર્મલ જ રહેતી હોય છે. બેંક કર્મચારીઓ દ્વારા અગાઉ વિવિધ મુદ્દાઓ પર હડતાળ-આંદોલન કર્યા હતા અને તેમાં એક મુદ્દો-માંગણી ફાઈવ-ડે વીકની પણ હતી. ઈન્ડિયન બેંક એસોસીએશન પણ આ મુદ્દો સંમત થઈ ગયુ હતું અને હવે તેના દ્વારા સરકાર- નાણાંમંત્રાલયને વિધિવત પ્રસ્તાવ પાઠવી દેવામાં આવ્યો છે. નાણાંખાતા સ્વીકૃતિ આપે તે પછી તુર્તજ અમલ થઈ જવાની શકયતા છે.

Previous Post

ભારતમાં મંદીની કોઈ શક્યતા નથી

Next Post

કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ: બે લોકો ઘાયલ

cradmin

cradmin

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ: બે લોકો ઘાયલ

કિશ્તવાડમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ: બે લોકો ઘાયલ

Most Expensive Tv Shows: આ ટીવી સિરિયલો બનાવવામાં પાણીની જેમ વહી ગયા પૈસા, 100 કરોડથી વધુ ખર્ચાયા!

Most Expensive Tv Shows: આ ટીવી સિરિયલો બનાવવામાં પાણીની જેમ વહી ગયા પૈસા, 100 કરોડથી વધુ ખર્ચાયા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.