Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

આ વર્ષે 2 દિવસ ઉજવાશે રક્ષાબંધન, જાણો ભાઈને રાખડી બાંધવાની ચોક્કસ તારીખ અને શુભ મુહૂર્ત

aaspassdaily by aaspassdaily
2023-07-12 11:23:22
in જ્યોતિષ
Share on FacebookShare on Twitter

હિંદુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જો કે ભારતમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ રક્ષાબંધનનું એક અલગ જ મહત્ત્વ છે. દર વર્ષે આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે. બીજી તરફ પ્રેમના રૂપમાં રક્ષાનો દોરો બંધાવીને ભાઈઓ જીવનભર બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે. રક્ષાબંધન એક એવો તહેવાર છે, જે માત્ર એક દિવસ માટે મનાવવામાં આવે છે, પરંતુ તેનાથી બનેલા સંબંધો જીવનભર જળવાઈ રહે છે. જો કે, આ વર્ષે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક રક્ષાબંધન એક નહીં પરંતુ બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યું છે. જાણો શું છે તેનું કારણ અને કયા દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધશે.

રક્ષાબંધન પર ભદ્રાની છાયા

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટે છે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 30 ઓગસ્ટના રોજ ભદ્રાની છાયા પૂર્ણિમાના દિવસે છે. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે જો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ભદ્રાની છાયા હોય તો ભદ્રકાળ સુધી રાખડી બાંધી શકાતી નથી. તેની પૂર્ણાહુતિ પછી જ રાખડી બાંધવામાં આવે છે, કારણ કે ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ મનાવવામાં આવશે.

રક્ષાબંધન ક્યારે છે

પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ 30 ઓગસ્ટે સવારે 10.58 કલાકે શરૂ થઈ રહી છે. જે 31 ઓગસ્ટના રોજ સવારે 07.05 કલાકે સમાપ્ત થશે. 30 ઓગસ્ટે પૂર્ણિમા તિથિના પ્રારંભથી એટલે કે સવારે 10:58 થી અને રાત્રે 09:01 સુધી ભદ્રા શરૂ થઈ રહી છે.

આવી સ્થિતિમાં 30 ઓગસ્ટે ભદ્રાના કારણે દિવસે રાખડી બાંધવાનો કોઈ શુભ સમય નથી. આ દિવસે રાત્રે 9 વાગ્યા પછી રાખડી બાંધવાનો શુભ સમય છે. આ સિવાય 31 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા સવારે 07.05 વાગ્યા સુધી છે અને આ સમયે ભાદ્રા નથી. આવી સ્થિતિમાં 31 ઓગસ્ટે સવારે 7 વાગ્યા સુધી બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે. આ રીતે, આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટના બે દિવસ માટે ઉજવવામાં આવી શકે છે.

2023 રાખડી બાંધવાનો શુભ સમય

30 ઓગસ્ટે રાખડી બાંધવાનું મુહૂર્ત – 09:00 થી 01:00 સુધી
31 ઓગસ્ટે રાખડી બાંધવાનું મુહૂર્ત – સૂર્યોદયથી સવારે 07.05 સુધી

ભદ્રામાં રાખડી કેમ ન બાંધવી

એવું કહેવાય છે કે શૂર્પણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી, જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. એટલા માટે એવું માનવામાં આવે છે કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. એવું પણ કહેવાય છે કે ભદ્રામાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે.

Previous Post

રાજકોટ જિલ્લામાં મિલેટ્સ વાનગી સ્પર્ધા: ૧૦૦૦થી વધુ બહેનોએ લીધો ભાગ

Next Post

વાસ્તુ શાસ્ત્ર: આજે જ તમારી કારમાં રાખો આ વસ્તુઓ, ટળી જશે અચાનક થવાવાળી કોઈ દુર્ઘટના!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
જ્યોતિષ

કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

October 30, 2023
Next Post
વાસ્તુ શાસ્ત્ર: આજે જ તમારી કારમાં રાખો આ વસ્તુઓ, ટળી જશે અચાનક થવાવાળી કોઈ દુર્ઘટના!

વાસ્તુ શાસ્ત્ર: આજે જ તમારી કારમાં રાખો આ વસ્તુઓ, ટળી જશે અચાનક થવાવાળી કોઈ દુર્ઘટના!

આજે રોકાણકારોની ચાંદી, તેજી સાથે ખુલ્યું શેરબજાર; આ IPOમાં નાણાં રોકવાની તક

આજે રોકાણકારોની ચાંદી, તેજી સાથે ખુલ્યું શેરબજાર; આ IPOમાં નાણાં રોકવાની તક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.