Friday, August 22, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

આ શારદીય નવરાત્રી કેટલા દિવસ ચાલશે? જાણો ઘટસ્થાપનનો સમય

aaspassdaily by aaspassdaily
2023-09-28 16:46:40
in જ્યોતિષ
Share on FacebookShare on Twitter

અશ્વિન મહિનાની નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. એક વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી અશ્વિન નવરાત્રી એવી નવરાત્રિ છે જેને ખૂબ જ ધૂમધીમ અને ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આ શારદીય નવરાત્રિ દરમિયાન, મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 9 દિવસ સુધી માતારાણીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મહાઅષ્ટમી પણ ઊજવાય છે. કન્યા પૂજા અને હવન પછી દશેરાના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન રામ દ્વારા દુષ્ટતાના પ્રતીક રાવણના વધની યાદમાં દશેરાનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર, 2023થી શરૂ થઈ રહી છે.

શારદીય નવરાત્રી 8 દિવસની હશે કે 9 દિવસની?

નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પરંતુ વિવિધ તારીખોમાં ફેરફારને કારણે નવરાત્રી 8 કે 10 દિવસ સુધી ચાલે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, નવરાત્રિ પર વધતી તિથિઓ શુભ હોય છે, એટલે કે 9 દિવસ અથવા 10 દિવસની નવરાત્રિ શુભ હોય છે. નવરાત્રિમાં તિથિઓમાં ઘટડો એટલ કે 8 દિવસની નવરાત્રિ અશુભ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ સંપૂર્ણ 9 દિવસની છે, જેના કારણે લોકો પર મા દુર્ગાના ભરપૂર આશીર્વાદ વરસશે. 15 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રિ 23 ઓક્ટોબરે પૂરી થશે અને 24 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે દુર્ગાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

શારદીય નવરાત્રિ પર ઘટસ્થાપન મુહૂર્ત

પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ની રાત્રે 11.24 કલાકે શરૂ થશે અને 15-16 ઓક્ટોબર 2023ની મધ્યરાત્રિએ 12.03 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હશે અને આ દિવસે ઘટસ્થાપન થશે અને અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવશે. શારદીય નવરાત્રિની પ્રતિપદા પર ઘટસ્થાપન અથવા કલશ સ્થાનપનાનો શુભ સમય 15 ઓક્ટોબરના રોજ સવારે 11.44થી બપોરે 12.30 સુધીનો રહેશે. શારદીય નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોને સમર્પિત છે. દરરોજ મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી.)

Previous Post

અમૂલ દૂધના ભાવ ફરી વધશે? કંપનીએ આપ્યો ચોંકાવનારો જવાબ!

Next Post

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને આપો વિદાય, તેમના આશીર્વાદ વર્ષો સુધી તમારા ઘરમાં જ રહેશે!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
જ્યોતિષ

કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

October 30, 2023
Next Post
TECH: IPhone 15 સાથે સ્પર્ધા કરવા આવી રહી છે Samsung Galaxy S24 સિરીઝ, લોન્ચ તારીખ જાહેર! દરેક કિસ્સામાં અદ્ભુત રહેશે

આ શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશને આપો વિદાય, તેમના આશીર્વાદ વર્ષો સુધી તમારા ઘરમાં જ રહેશે!

TECH: IPhone 15 સાથે સ્પર્ધા કરવા આવી રહી છે Samsung Galaxy S24 સિરીઝ, લોન્ચ તારીખ જાહેર! દરેક કિસ્સામાં અદ્ભુત રહેશે

આ બેંકિંગ શેરોએ બેંક FD કરતા પણ અનેક ગણું આપ્યું વળતર, માત્ર એક વર્ષમાં 2 ગણાથી વધુ થયા પૈસા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.