Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

Astro: આવતીકાલે સર્વપિૃત અમાવસ્યા, જાણો ક્યા મુહૂર્તમાં કરવું શ્રાદ્ધ અને દાન

aaspassdaily by aaspassdaily
2023-10-13 18:07:46
in જ્યોતિષ
Share on FacebookShare on Twitter

હિંદુ ધર્મમાં પિતૃઓની આત્માની શાંતિ માટે પિતૃપક્ષ મહિનામાં તેમની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન લોકો તિથિ અનુસાર તેમના પૂર્વજોનું શ્રાદ્ધ અને પિંડદાન કરતા હોય છે. આમાં અમાવસ્યાની એક એવી તિથિ હોય છે, જેમાં પિંડદાન અને શ્રાદ્ધ તે પિતૃઓ માટે કરવામાં આવે છે, જેમની મૃત્યુ તારીખ વિશે જાણ ન હોય અથવા તો તેમનું શ્રાદ્ધ કરવાનું ભૂલાઈ ગયું હોય. આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા આવતીકાલે એટલે કે 14 ઓક્ટોબર, શનિવારના રોજ છે. આથી કયા શુભ મુહૂર્તમાં તમે આ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકો છો. આવો જાણીએ.

સર્વ પિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધના મુહૂર્ત

પ્રાપ્ત માહિતી મુજબ, આજે એટલે કે 13 ઓક્ટોબરે રાત્રે 9.50 કલાકથી અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે શનિવારે 14 ઓક્ટોબરે રાત્રે 11.24 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, અમાવસ્યા 14 ઓક્ટોબરે માન્ય છે. સર્વપિતૃ અમાવસ્યાના શ્રાદ્ધનો સમય 14 ઓક્ટોબરે સવારે 11.44 વાગ્યાથી શરૂ થાય છે, જે બપોરે 3.35 વાગ્યા સુધી ચાલુ રહેશે. સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સવારથી 10:25 સુધી ઈન્દ્ર યોગ છે, ત્યાર બાદ વૈધૃતિ યોગ શરૂ થઈ રહ્યો છે. તે જ સમયે, હસ્ત નક્ષત્ર સવારથી શરૂ થઈને 4.24 વાગ્યા સુધી રહેશે. આ પછી ચિત્રા નક્ષત્ર રહેશે.

(Disclaimer: પ્રિય વાચકો, અહીં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Previous Post

LifeStyle: તમારા સ્વાસ્થ્ય માટે કયું બટર વધારે ફાયદાકારક પીનટ બટર કે પછી ઑલમંડ બટર, જાણો બંનેના ફાયદા!

Next Post

Astro: સોમવારથી નવલી નવરાતનો પ્રારંભ, જાણો કલશ સ્થાપન અંગે, મા દુર્ગાના મળશે વિશેષ આશીર્વાદ!

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
જ્યોતિષ

કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

October 30, 2023
Next Post
‘Aspirants 2’ની એમેઝોન પ્રાઇમે કરી જાહેરાત, આ દિવસે થશે ટોપ રેટેડ શોનું પ્રીમિયર

Astro: સોમવારથી નવલી નવરાતનો પ્રારંભ, જાણો કલશ સ્થાપન અંગે, મા દુર્ગાના મળશે વિશેષ આશીર્વાદ!

જીવ દયા પ્રેમીઓ પર થયેલા હુમલા કેસમાં ચાર શખ્સોને બે વર્ષની સજા

સુપ્રીમ કોર્ટે 89 વર્ષના વૃદ્ધના છૂટાછેડા મંજૂર કરવાનો કર્યો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.