Tuesday, November 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને 17 કરોડ રૂપિયા પેનલ્ટી

સેબીએ બાપ ઑફ ચાર્ટને ફટકારી નોટિસ, શેરબજારમાં ખરીદ-વેંચાણ કે અન્ય કોઈ ડીલ કરવા પર પણ બેન

dharmendravaghela by dharmendravaghela
2023-10-27 11:29:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

SEBIએ બાપ ઑફ ચાર્ટનાં નામથી પ્રખ્યાત અંસારીને કોઈ શેડ્યૂલ કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસની અંદર બજારમાંથી કમાયેલ 17.2 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે.
કોરોના સંકટ બાદથી શેરબજારમાં છૂટક રોકાણકારો વધુ રસ લેવા માંડ્યા છે અને એ જ કારણે સોશિયલ મીડિયા પર ઈનફ્લુએન્સરની સંખ્યા વધી ગઈ છે. SEBIએ Baap of Chart નામથી ઓપરેટ કરવામાં આવતાં ફાઈનેંશિયલ ઈનફ્લુએંસર પર બેન લગાવ્યું છે. આ સાથે જ તેને 17.20 કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ આપ્યો છે. બાપ ઓફ ચાર્ટનાં નામથી ઈનફ્લુએંસર અંસારીની વિરુદ્ધમાં મળેલી ફરિયાદો બાદ સેબીએ એક અંતિમ આદેશ આપ્યો જેમાં તેને શેરબજારમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પણ બેન લગાડી દીધું છે.
રોકાણકારોને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપનારાં નસરુદ્દીન અંસારી પર સેબીએ બુધવારે પ્રતિબંધ લગાડ્યો છે. સેબીએ અંસારીને બજારમાંથી કમાયેલ 17.2 કરોડ રૂપિયા જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. સેબીનાં હોલ ટાઈમ ડાયરેક્ટર અનંત નારાયચણને પોતાના અંતિમ આદેશમાં કહ્યું છે શેરબજાર સાથે જોડાયેલા કોર્સ પબ્લિશ કરવાનાં ચક્કરમાં નાસિર પ્રાઈવેટ ગ્રુપમાં ક્લાઈંટનાં શેરોને લઈને પોતાનો ઓપિનિયન આપીને મોટી કમાણી કરતો હતો.
સેબીએ પોતાની તપાસમાં જાણ્યું કે 1 જાન્યુઆરી 2021થી 7 જૂલાઈ 2023 સુધી Baap of Chartને આશરે 3 કરોડનું નુક્સાન થયું છે જ્યારે તે ક્લેમ કરતો હતો કે તેને 20-30% ફાયદો થયો છે. સેબીના આવતાં આદેશ સુધી અંસારી શેરબજારમાં ખરીદ-વેંચાણ કે અન્ય કોઈ જ ડીલ કરશે નહીં. અને તે કોઈપણ શિડ્યૂલ કોમર્શિયલ બેંકમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને 15 દિવસોની અંદર 17.2 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું છે.

Tags: ansariBAAP of chartindiaMumbaipenalty by SEBI
Previous Post

દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO

Next Post

અકસ્માતમાં યુવકનું મોત નિપજાવનાર કારચાલકના ઘરે મૃતદેહ મુકી ટોળું ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI
તાજા સમાચાર

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI

November 4, 2025
અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો
તાજા સમાચાર

અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો

November 4, 2025
પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી
તાજા સમાચાર

પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી

November 4, 2025
Next Post
અકસ્માતમાં યુવકનું મોત નિપજાવનાર કારચાલકના ઘરે મૃતદેહ મુકી ટોળું ફરાર

અકસ્માતમાં યુવકનું મોત નિપજાવનાર કારચાલકના ઘરે મૃતદેહ મુકી ટોળું ફરાર

કુપવાડામાં વધુ ત્રણ આતંકીઓ ઠાર

કુપવાડામાં વધુ ત્રણ આતંકીઓ ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.