Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક

ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી રહેશે ઉપસ્થિત

dharmendravaghela by dharmendravaghela
2023-10-30 11:49:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અંબાજીધામ, ખેરાલુ અને એકતાનગર ખાતે યોજાનારા લોકાર્પણ-ખાતમુહૂર્તના વિવિધ વિકાસકામો સહિતના કાર્યક્રમોના આયોજનને આખરી ઓપ આપ્યો છે. બીજી તરફ 30મી ઓક્ટોબરના રોજ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે. બેઠકમાં સોમનાથના વિકાસ મુદ્દે સમીક્ષા હાથ ધરાશે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ અને લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2021માં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા છે. સોમનાથ સાથે વિદ્વાનો સાક્ષરો અને નેતાઓનો અનેરો નાતો હંમેશા જોડાયેલો રહ્યો છે. તેઓ સોમનાથમાં અનેરી શ્રદ્ધા પણ ધરાવે છે. પીઓમ મોદી આર.એસ.એસ.નાં પ્રચારક હતા ત્યારથી જ સોમનાથ મહાદેવનાં દર્શને આવતા હતા.આઝાદ ભારતનાં પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો સોમનાથ સાથે જૂનો નાતો છે. સરદાર સહાબે જ સોમનાથનાં પુનઃનિર્માણનું પ્રણ લીધું હતું. અને તેઓ એજ પૂર્ણ કર્યું. આજે જે સોમનાથ મંદિરનાં આપણે દર્શન કરીએ છીએ તો સરદાર સાહેબને આભારી છે.

Tags: gujaratmeating somnath trustmodi-shah
Previous Post

ડુંગળીનો ભાવ કિલોએ 150 રૂપિયા થઈ શકે છે !

Next Post

સુરત : સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન ?

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
સુરત : સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન ?

સુરત : સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન ?

પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

પાકિસ્તાનના પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રએ કરી આત્મહત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.