Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી શરૂ: ઓફિસ ખોલવામાં આવી

5 નવેમ્બરથી દેશના પાંચ લાખ ગામોમાં અક્ષત વિતરણ

dharmendravaghela by dharmendravaghela
2023-11-01 12:25:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જમીનની તૈયારી શરુ થઇ ગઇ છે. મંદિર ટ્રસ્ટે રામસેવક પુરમ કાર્યાશાળામાં આના માટે એક કાર્યાલય પણ ખોલી દીધું છે. જેનું નામ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા વ્યવસ્થા કાર્યાલય રાખવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચેપતરાયના અનુસાર આ કેમ્પ કાર્યાલય પર કાર્યાલય પ્રમુખની નિમણૂંક કરવામાં પણ આવી છે. સાથોસાથ તેના પત્ર વ્યવહારનું સરનામુ, ઇ-મેઇલ, વોટ્સઅપ અને હેલ્પ ડેસ્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યાલય સોમવારથી કામ કરવા લાગ્યું છે.
મંદિર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યાલયમાં દેશના ખૂણે ખૂણામાંથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચશે. તેમના રોકાવવા ખાવા-પીવા સહિત અન્ય બધી વ્યવસ્થાનું સંચાલન આ કાર્યાલયથી થશે. ડો. મિશ્રાના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ ફલોરના બધા નિર્માણ કાર્ય પૂરા થઇ ગયા છે. હવે માત્ર આરસની ફરશ અને લાઇટીંગનું કામ બાકી છે. જે ચાલી રહ્યું છે. આ કામો 15 ડિસેમ્બર પહેલા પૂરા કરી રાખવાના નિર્દેશ અપાયા છે.
5 નવેમ્બરથી દેશના પાંચ લાખ ગામોમાં હળદરથી પૂજાયેલા ચોખાના અક્ષતનું વિતરણ અભિયાન શરુ થશે. દેશના 50 કેન્દ્રોમાંથી પ્રતિનિધિ અયોધ્યા પહોંચીને પૂજિત અક્ષતના પેકેટ પોતાના કેન્દ્રમાં લઇ જશે. પાંચ લાખ ગામોના મંદિરો સુધી અક્ષતને પહોંચાડીને તેને રામલલાના દર્શન માટે આમંત્રિત કરવામાં આવશે. તેમને પોતાના ગામના મંદિરોમાં જ પ્રાણ પ્રતિષ્ઠાનો આનંદોત્સવ ઉજવવાની અપીલ પણ કરવામાં આવશે.
પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મંદિરમાં ચડાવવાની રકમમાં વધારો થઇ રહ્યો છે. એકથી રકમ મહિને લગભગ 40 લાખ સુધી જમા થઇ રહી છે. જ્યારે દાનપાત્રમાં ચડાવો મહિનામાં લગભગ 50 લાખ રૂપિયાની નજીક પહોંચી રહ્યો છે. ઓનલાઇન સહયોગ રકમને જોડવામાં આવે તો માસિક આવક સવા કરોડથી વધુ રહેશે.

Tags: ayodhyaramlala karyalay
Previous Post

મરાઠા આરક્ષણને લઇને પુણે-મુંબઈ હાઈવે જામ : રાજ્ય પરિવહન નિગમની 13 બસમાં 2 દિવસમાં તોડફોડ

Next Post

મરાઠા આંદોલનની આગ : સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
મરાઠા આંદોલનની આગ : સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

મરાઠા આંદોલનની આગ : સમર્થનમાં વધુ 9 આત્મહત્યા

જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય – દિલ્હી હાઈકોર્ટ

જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય - દિલ્હી હાઈકોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.