Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળના પહાડોનો એક તૃતિયાંશ બરફ પીગળી ગયો !

જલવાયું પરિવર્તનના કારણે આ શતાબ્દીનાં અંત સુધી હિન્દુ કુશ હિમાલયનાં ગ્લેશીયરોનો વિસ્તાર 75 ટકા ઓછો થઈ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-01 13:07:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુકત રાષ્ટે્ર જણાવ્યું હતું કે જલવાયું પરિવર્તન-ગ્લોબલ વોર્મીંગના કારણે નેપાળના પહાડોનો લગભગ એક તૃતિયાંશ બરફ પીગળી ગયો છે.આ બરફ લગભગ 30 વર્ષમાં ખતમ થયો છે. સંયુકત રાષ્ટ્ર મહાસચીવ એન્ટોનિયો ગુતારેસે સોમવારે માઉન્ટ એવરેસ્ટ પાસે સોલુખુંબુ વિસ્તારનાં પ્રવાસ બાદ એક રિપોર્ટનો હવાલો આપીને આ જાણકારી આપી હતી.
તેમણે વિડીયો સંદેશનાં માધ્યમથી જણાવ્યું હતું કે નેપાળનાં ગ્લેશીયર છેલ્લા દાયકામાં એના અગાઉના દાયકાના મુકાબલે 65 ટકા પીગળ્યા તેમણે કહ્યું હતું કે જીવાશ્મ ઈંધણ યુગનો અંત આવવો જોઈએ. જલવાયું વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે છેલ્લા 10 વર્ષમાં ધરતીના તાપમાનમાં સરેરાશ 0.74 ડીગ્રી સેલ્સીયસનો વધારો થયો છે. પરંતુ હિમાલયનાં વિસ્તારોમાં વૈશ્ર્વીક સરેરાશથી વધુ ઝડપથી તાપમાન વધ્યું છે. જલવાયું પરિવર્તનના કારણે આ શતાબ્દીનાં અંત સુધી હિન્દુ કુશ હિમાલયનાં ગ્લેશીયરોનો વિસ્તાર 75 ટકા ઓછો થઈ શકે છે.

Tags: 1/3 ice melt on himalaya mountnepal
Previous Post

જીવનસાથીને શારીરિક સંબંધની ના પાડવી ક્રૂરતા ગણાય – દિલ્હી હાઈકોર્ટ

Next Post

મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

મુખ્ય બજાર, તળાવ, શાકમાર્કેટમાં લારી, પાથરણાવાળાનો અસહ્ય ત્રાસ

પડતર માંગણીઓ પ્રશ્ને આંગણવાડી બહેનોએ કર્યો થાળીનાદ

પડતર માંગણીઓ પ્રશ્ને આંગણવાડી બહેનોએ કર્યો થાળીનાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.