Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની બિનશરતી માફી માગો

સસ્પેન્શન મામલે સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે આપી સલાહ

dharmendravaghela by dharmendravaghela
2023-11-04 11:52:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના સસ્પેન્શન કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમને સખત ફટકાર લગાવી છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને બિનશરતી માફી માંગવા કહ્યું છે.
સર્વોચ્ચ અદાલતે શુક્રવારે સસ્પેન્શન મામલે હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે અધ્યક્ષ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરશે અને મામલાને આગળ લઈ જશે. હવે સસ્પેન્શન કેસની આગામી સુનાવણી 20 નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે દિવાળીની રજાઓ બાદ AAP સાંસદની અરજી પર સુનાવણી સુનિશ્ચિત કરી છે. તેમજ એટર્ની જનરલને આ કેસમાં આગળની ઘટનાઓ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે એટર્ની જનરલ આર વેંકટરામાણીને દિવાળીની રજાઓ પછી આ કેસમાં થનારી ઘટનાક્રમથી માહિતગાર કરવા જણાવ્યું હતું. CJIએ કહ્યું હતું કે સાંસદે આ મુદ્દે બિનશરતી માફી માંગવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ સમગ્ર મામલાને સહાનુભૂતિપૂર્વક વિચારી શકે છે અને આ સંદર્ભે આગળનાં પગલાં લઈ શકે છે.

Tags: delhisupreme court advice raghav chadhdha
Previous Post

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી મસ્જિદ પક્ષની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

Next Post

ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો

ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ : 144 લોકોના મોત

નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ : 144 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.