Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિશાખાપટ્ટનમ પોર્ટમાં ભીષણ આગ : 40 બોટ બળીને ખાખ

કરોડોનું નુકસાન : શંકાસ્પદ લોકોએ બોટને જાણી જોઇને આગ લગાવી હોવાની શંકા

dharmendravaghela by dharmendravaghela
2023-11-20 12:34:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના માછીમારીના બંદરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછી ઘણી માછીમારી બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું હતું કે રાત્રે 1 વાગ્યાની આસપાસ લાગેલી આગ પર સવારે 4 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો
એક બોટમાંથી શરૂ થયેલી આગ 40 બોટમાં ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિશાખાપટ્ટનમના ફિશ પોર્ટ પર લાગેલી આગ મધરાત સુધીમાં લગભગ 40 ફાઈબર-મિકેનાઈઝ્ડ બોટોમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આગ કાબુમાં આવી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી નથી. ડીસીપી આનંદ રેડ્ડીએ કહ્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. કેટલાક શંકાસ્પદ લોકોએ બોટને જાણી જોઇને આગ લગાવી હોવાની શંકા માછીમારોએ વ્યક્ત કરી હતી તો કેટલાક લોકોએ અહીં યોજાયેલી પાર્ટીને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. આ ભીષણ આગને કારણે માછીમારોની આજીવિકાનું સાધન નાશ પામતા તેઓ નિઃસહાય બની ગયા હતા.
માછીમારોએ જણાવ્યું હતું કે આગના કારણે 40 જેટલી માછીમારી બોટ બળી ગઈ હતી. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના નિઝામપટ્ટનમ બંદર પર મિકેનાઇઝ્ડ ફિશિંગ બોટમાં આગ લાગતાં બે લોકો ઘાયલ થયા હતા.

Tags: boat aagindiavishakhapatnam port
Previous Post

મિશન ચંદ્રયાન 4: હવે ઈસરો ચંદ્ર પર મોકલશે 10 ગણું ભારે રોવર

Next Post

મણિપુરના આકાશમાં દેખાયું UFO

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મણિપુરના આકાશમાં દેખાયું UFO

મણિપુરના આકાશમાં દેખાયું UFO

બિહારમાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત, 4 ઘાયલ

બિહારમાં શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 2નાં મોત, 4 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.