Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

મોરબીના નાના દહીસરા ગામ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણના મોત

બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત : બેની હાલત ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 12:22:48
in રાજકોટ, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોરબીના નાના દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થવામાં સફળ રહ્યો છે. બાઈક સવાર એક જ પરિવારના પાંચમાંથી ત્રણના મોત થયા છે. તો બેની હાલત અત્યંત ગંભીર છે.
મળતા અહેવાલ પ્રમાણે બાઇક ચાલક પિતા, દીકરો અને એક દીકરીનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ એક દિકરી અને માતા ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે. ધર્મેન્દ્ર 28 વર્ષ, શુભમ 2 વર્ષ, પરી 5 વર્ષનું મોત નિપજ્યું છે, માતા લક્ષ્મીબેન ઉ.વ. 28, ખુશી ઉ.વ. 3 ગંભીર ઈજાગ્રસ્ત છે. બન્નેની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ માતા-દિકરીની સ્થિતિ અત્યંત ગંભીર છે.
એક જ પરિવારના બે બાળકો અને તેના પિતાનું અકાળે મોત નિપજતા પરિવારજનો અને સંબધીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતની જાણ થતાં માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલ માળિયાના વવાણીયા ગામે વસવાટ કરતા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags: MorabinanadahitharaTruck BIke accident
Previous Post

અમદાવાદમાં બીજી ડિસેમ્બરથી શરૂ થશે કબડી લીગનો મહાકુંભ

Next Post

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાના ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાના ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોના મોત

રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાના ભરતી દરમિયાન નાસભાગમાં 37 લોકોના મોત

મમતા સરકારે અદાણી ગ્રુપનો 25 હજાર કરોડનો પ્રોજેક્ટ છીનવી લીધો

મમતા સરકારે અદાણી ગ્રુપનો 25 હજાર કરોડનો પ્રોજેક્ટ છીનવી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.