Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે

ઈન્ફર્મેશન ટેકનોલોજી કાનૂન-નિયમનાં ભંગમાં ઝીરો ટોલરન્સ નીતિ અમલી : સરકાર નાગરિકોને સહાય કરશે: પ્લેટફોર્મે કન્ટેન્ટના મૂળની ઓળખ આપવી ફરજીયાત: ખાસ અધિકારી નિયુક્ત થશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 11:52:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ડીપફેકના વધતા જતા વિવાદ વચ્ચે હવે સરકારે આ પ્રકારે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સનો ગેરઉપયોગ કરીને સેલીબ્રીટી સહિતના ડીપફેક વિડીયો-ફોટા તથા વોઈસ વિ. મારફત કરાતી પરેશાનીમાં હવે કેન્દ્ર સરકારે આ પ્રકારની ફરિયાદ સાંભળવા તથા ભોગ બનેલાને કાનુની સહીતની મદદ માટે ખાસ તંત્ર ઉભુ કરીને તેમાં અધિકારીઓની નિયુક્તિ કરવા તૈયારી કરી છે તો ભોગ બનનાર સામાન્ય નાગરીક પણ ડીપફેક નહી હટાવનાર કે તેના બનાવનાર અંગે માહિતી નહી આપનાર સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર સીધી ફરિયાદ કરી શકે તેવો કાનૂન લાવશે.
કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે આ પ્રકારની ફરિયાદ નોંધાવાનો નાગરિકને અધિકાર અપાશે અને તેમાં સરકાર પણ નાગરિકને કાનુની સહાયતા કરશે. આ માટે એક ખાસ પ્લેટફોર્મ પણ ઉભુ કરવા સરકારે જાહેરાત કરી છે. તેઓએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આજથી જ હવે આઈટી નિયમોના ભંગમાં સરકાર ઝીરો ટોલરન્સ- જરાપણ સહન નહી કરવાનો અભિગમ અપનાવાય છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ડીપફેક કે અન્ય રીતે અપલોડ થતા વાંધાજનક કન્ટેન્ટની માહિતી તથા તેના મુળ ઉદભવ પણ જણાવવુ પડશે અને તેની ઓળખ પણ આપવી પડશે જેના આધારે ફરિયાદ નોંધાશે પણ જો કોઈ સોશ્યલ મીડીયા તેને આ વાંધાજનક કન્ટેન્ટની જાણ કરાય પછી 36 કલાકમાં ન હટાવે કે તે માહિતી ના આપે તો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે. શ્રી ચંદ્રશેખરે કહ્યું કે ઈન્ટરનેટ કંપનીઓ સાથે આજે લાંબી બેઠક યોજવામાં આવી હતી.

Tags: indiapeople fir against social medai
Previous Post

અમેરિકામાં કોલ કરીને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપી

Next Post

ગાંધીધામ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગાંધીધામ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન

ગાંધીધામ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન

મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.