Sunday, October 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીધામ ખાતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમાન કથા અને દિવ્ય દરબારનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2023-11-25 11:55:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જે સ્થળે હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજવાનો છે તે દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છના ધવલ આચાર્યએજણાવ્યું હતું કે,બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાનિધ્યમાં આ હનુમાન કથાના પ્રારંભ પૂર્વે 26મી તારીખે બપોરે બે વાગ્યે રોટરી સર્કલથી કળશયાત્રા યોજવામાં આવશે તો આ સમગ્ર આયોજન દરમિયાન 26મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી નિ:શુલ્ક મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમ વખત હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.26મી તારીખે બપોરના 3 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગાંધીધામ ખાતેના નિવાસ સ્થાન પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
26મી નવેમ્બરના પ્રથમ દિવસે 4 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા હનુમાન કથાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવશે તો પ્રથમ દિવસે 5થી 8 વાગ્યા સુધી હનુમંત કથાનો લાભ લોકો લઈ શકશે.તો 27મી તારીખે પણ બપોરે 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથા યોજાશે તો 28મી નવેમ્બરના બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મહા દિવ્ય દરબાર યોજાશે તો આ જ દિવસે બપોરના 12 વાગ્યા મહા રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો રાબેતા મુજબ બપોરના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથાનું પઠન કરવામાં આવશે.

Tags: dhirendra shastridivya darbar kathagandhidhamgujaratKutch
Previous Post

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સામે પણ નાગરિક સીધી ફરિયાદ નોંધાવી શકશે

Next Post

મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંદ્રા બંદરે DRI એ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.