Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કમોસમી વરસાદના કારણે કપાસ, ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ

પાકમાં દસ દિવસ સુધી પિયત ન આપવા સલાહ

dharmendravaghela by dharmendravaghela
2023-11-27 11:42:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ થતાં દોડધામ થઈ ગઈ હતી.કમોસમી વરસાદના કારણે ઘઉં,ચણા,જીરૂ,તુવેર,તેમજ કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.જેના કારણે ખેડુતોમાં ચિંતા વ્યાપી છે. ચોમાસુ સારૂ રહ્યું હોવાથી જૂનાગઢ જિલ્લામાં એકાદ લાખ હેકટરમાં રવી પાકનું વાવેતર થયું છે. કમોસમી વરસાદના કારણે કપાસ,તેમજ ઘઉં,ધાણા,જીરૂ, તુવેરના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
આ અંગે કૃષિ નિષ્ણાતએ જણાવ્યું હતું કે હાલ કપાસમાં જીંડવા ફાટેલા છે તેમાં કપાસિયા ઊગી જશે.જેથી રૂની ગુણવત્તા બગડશે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં ઘઉં,જીરૂ,ધાણાનું વાવેતર થયું છે.તે દબડાઈ જશે અને ઉગાવો ઓછો આવશે. ચણા ઉગીને ૨૫ દિવસના થયા હશે તેમાં વરસાદ પડવાથી કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણાના પાકમાં ભેજ વધવાથી ફૂગનો રોગ વધવાની શકયતા છે.
તુવેરના પાકમાં ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે.ડુંગળી અને લસણને કોઈ નુકસાન નહિ થાય. બારાડી અને બરડા વિસ્તારમાં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી છે.ત્યાં પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે. માવઠા બાદ પાકમાં દસ દિવસ સુધી પિયત ન આપવા સલાહ આપવામા આવી છે.આ ઉપરાંત પાકમાં ફૂગ ન લાગે એ માટે તુરંત જીરૂ,ધાણા, જેવા પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી પાકને બચાવી શકાશે.

Tags: crop nukasangujaratmavthu
Previous Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુલેટ ટ્રેનમાં ટોક્યોથી કોબે સીટી ગયા

Next Post

તિરુપતિ બાલાજીના દરબારમાં મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
તિરુપતિ બાલાજીના દરબારમાં મોદી

તિરુપતિ બાલાજીના દરબારમાં મોદી

પીએમના વતન વડનગરમાં બુદ્ધની 80 ફૂટની પ્રતિમા બનાવાશે

પીએમના વતન વડનગરમાં બુદ્ધની 80 ફૂટની પ્રતિમા બનાવાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.