Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગબ્બરસિંહ નમસ્તે’… વડાપ્રધાન મોદી

તમારા ધૈર્ય-સંયમની પ્રશંસા કરૂ છું : મજદૂરોએ પણ 18 દિવસ કેમ વિતાવ્યા તે વડાપ્રધાનને જણાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-11-29 13:18:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાને ઉતરકાશીમાં સર્જાયેલી સુરંગ દુર્ઘટનામાં 17 દિવસ બાદ હેમખેમ બહાર આવેલા 41 કામદારો સાથે ફોન પર વાતચીત કરી તેઓએ કપરી સ્થિતિમાં જે રીતે ધૈર્ય-સંયમ જાળવી રાખ્યો તેની પ્રશંસા કરી હતી. મજદુરોએ તેઓએ કઈ રીતે 17 દિવસ સુરંગમાં વિતાવ્યા તેની માહિતી વડાપ્રધાનને આપી હતી.
મોદીએ વાતચીતની શરુઆતમાં કહ્યું કે કેદારનાથ બાબા અને બદ્રીનાથ ભગવાનની કૃપા રહી કે તમામ મજદુરો સલામત બહાર આવ્યા હતા. તેઓએ ધૈર્ય બનાવી રાખ્યો તે મોટી વાત છે. મોદીએ સુરંગમાં ફસાયેલા મજદૂરનું નામ લઈને ગબ્બરસિંહ નમસ્તે કહીને સૌના દિલ જીતી લીધા હતા. કામદારોએ વડાપ્રધાનને જણાવ્યું કે અમો 18 દિવસ સુરંગમાં રહ્યા પણ કદી ગભરાયા ન હતા. અમો ભાઈની જેમ રહેતા હતા અને સૌ એક બીજાને યાદ કરતા હતા.
મજદૂરોએ જણાવ્યું કે તેઓ ટનલમાં યોગ કરીને અમોને શાંત તથા ધૈર્ય રાખવાનો ઉપાય અજમાવ્યો હતો. સુરંગ 2.5 કી.મી. લાંબી હતી. મોદીએ આ તકે કેન્દ્રીય મંત્રી પી.કે.સિંઘનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વી.કે.સાહેબ પુરા દિવસ ત્યાં રહ્યા હતા અને જનરલની માફક પુરી ડિસીપ્લીનમાં ત્યાં મોજૂદ હતા.

Tags: gabbar singh namastemodi talk worker
Previous Post

અમેરિકાએ 1.40 લાખ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા વિસા : રેકોર્ડ

Next Post

આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીને સ્પેસ લેબમાં મોકલશે ‘નાસા’

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીને સ્પેસ લેબમાં મોકલશે ‘નાસા’

આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીને સ્પેસ લેબમાં મોકલશે ‘નાસા’

સોનુ 65000, ચાંદી 80000ની નજીક

સોનુ 65000, ચાંદી 80000ની નજીક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.