Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધારાસભ્ય બનેલા 5 સાંસદોએ 14 દિવસમાં એક પદ છોડવુ પડશે

નરેન્દ્રસિંહ તોમર-રાજ્યવર્ધન રાઠોડ સહિતના સાંસદ જીત્યા

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 11:19:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપે વિધાનસભા ચૂંટણમાં કુલ 21 સાંસદોને ટિકિટ આપી હતી જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ, ફગ્ગનસિંહનો પણ સમાવેશ થાય છે જેમાંથી રાજસ્થાનમાં સાત, મધ્ય પ્રદેશમાં સાત અને છત્તીસગઢમાં ચાર જ્યારે તેલંગાણામાં ત્રણ સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. નિષ્ણાતો અનુસાર જે પણ સાંસદોએ આ ચૂંટણી જીતી હશે તેમણે વિધાનસભા અથવા લોકસભા બેમાંથી એકનું સભ્યપદ છોડવું પડશે અને આ અંગેનો નિર્ણય પરિણામો જાહેર થયાના 14 દિવસની અંદર લેવાનો રહેશે. જો તેઓ રાજીનામુ ના આપે તો લોકસભાના સાંસદનું પદ ગુમાવશે. જોકે, તેઓ વિધાનસભાના સભ્ય તરીકે એટલે કે ધારાસભ્ય તરીકે પોતાની કામગીરી કરી શકશે.
આ જાણકારી લોકસભાના પૂર્વ સચિવ અને બંધારણના નિષ્ણાત પીડીટી અચારીએ આપી હતી. બંધારણના આર્ટિકલ 101 હેઠળ 1950માં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ આ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

Tags: indianarendra tomarrajyavardhan rathoreresigh one MP or MLA seat
Previous Post

ચૂંટણી પરિણામોની I.N.D.I.A. એલાયન્સના સાથી પક્ષોએ કરી ટીકા

Next Post

આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર

આજથી શરૂ થઈ રહ્યું છે સંસદનું શિયાળુ સત્ર

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ છ રને જીતી સીરીઝ 4-1થી કબજે કરી

ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચ છ રને જીતી સીરીઝ 4-1થી કબજે કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.