Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં એક ઝાટકે વોટ્સએપના 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ

નવા IT કાયદા હેઠળ મેટાએ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું પગલું ભર્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-04 13:19:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે WhatsApp એવા એકાઉન્ટ્સ પર પણ નજર રાખે છે જે ગાઈડલાઈન્સની વિરુદ્ધ કામ કરે છે.
આજના સમયમાં જેમના હાથમાં સ્માર્ટફોન છે, તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો વોટ્સએપ દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની સમય સમય પર તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે, તે સમયે સમયે કડક પગલાં પણ લે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં લગભગ 75,48,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
રિપોર્ટ અનુસાર, મેટાની માલિકીની આ એપએ નવા IT કાયદા હેઠળ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ભર્યું છે. મેટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતમાં લગભગ 75 લાખ 48 હજાર વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
વોટ્સએપ એવા એકાઉન્ટ્સ પર કડક નજર રાખે છે જે નિયમોની વિરુદ્ધ પ્લેટફોર્મ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે તેને ઓક્ટોબર 2023માં લગભગ 9,063 ફરિયાદો મળી છે. હવે વ્હોટ્સએપે ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને લઈને લાખો એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.

Tags: 7.5M whatsapp account closeindia
Previous Post

2047 સુધીમાં $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે – મુકેશ અંબાણી

Next Post

સ્વાઈન ફ્લૂનો પગપેસારો, વડોદરામાં 11 દર્દી નોંધાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
સ્વાઈન ફ્લૂનો પગપેસારો, વડોદરામાં 11 દર્દી નોંધાયા

સ્વાઈન ફ્લૂનો પગપેસારો, વડોદરામાં 11 દર્દી નોંધાયા

શંકાસ્પદ વ્યવહારોવાળા 56421 મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બંધ

શંકાસ્પદ વ્યવહારોવાળા 56421 મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.