Tuesday, December 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળામાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી

જ્ઞાન સહાયક માટે સરકારે મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરી

dharmendravaghela by dharmendravaghela
2023-12-07 12:30:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરશે. પ્રાથમિક શાળાઓ બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. રાજ્ય સરકારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા માટે જ્ઞાન સહાયકોની ભરતી કરવા અરજીઓ મંગાવી છે. જ્ઞાન સહાયકોને 11 મહિનાના કરાર પર શિક્ષક તરીકે નિમણૂક કરાશે. ઉમેદવારોએ આગામી 8થી 12 ડિસેમ્બર દરમ્યાન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્ઞાન સહાયક માટે સરકારે મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે અરજીઓ મંગાવવામાં આવી છે. સરકાર પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ માટે ૧૧૫૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણુંક કરી રહી છે.

Tags: gujaratgyan sahayak bharati
Previous Post

બાલકનાથ CM અને 2 ડેપ્યુટી CMનો ભાજન ફેક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

Next Post

ચંદ્ર પર ભારતીય મોકલવાના અમારો ધ્યેય – પીએમ મોદીએ જણાવ્યો લક્ષ્ય

dharmendravaghela

dharmendravaghela

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
ચંદ્ર પર ભારતીય મોકલવાના અમારો ધ્યેય – પીએમ મોદીએ જણાવ્યો લક્ષ્ય

ચંદ્ર પર ભારતીય મોકલવાના અમારો ધ્યેય - પીએમ મોદીએ જણાવ્યો લક્ષ્ય

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાનનું ગુજરાત કનેક્શન

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાનનું ગુજરાત કનેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.