Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભ્રષ્ટાચારના મામલે સતત ત્રીજા વર્ષે દેશમાં મહારાષ્ટ્ર દેશમાં અવ્વલ

બીજો નંબર રાજસ્થાનનો જ્યારે ત્રીજા ક્રમાંકે કર્ણાટક

dharmendravaghela by dharmendravaghela
2023-12-07 13:02:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભ્રષ્ટાચારના મામલે મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં સૌથી અવ્વલ આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તેવા રાજ્યોની જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર લાંચ રુશ્વત વિરોધી વિભાગે સૌથી વધુ 749 લાંચ રુશ્વત કેસમાં કાર્યવાહી કરી છે.
મહારાષ્ટ્રની લગભગ બધી જ સરકારી ઓફીસીસ પર ભ્રષ્ટાચારનો સિક્કો લાગ્યો છે. પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, મહાનગરપાલિકા અને મંત્રાલયમા કાર્યરત કર્મચારીઓ દ્વારા સૌથી વધુ લાંચ માંગવાના કિસ્સાઓ જાણવા મળ્યા છે.
દેશમાં મહારાષ્ટ્ર બાદ બીજો નંબર રાજસ્થાનનો આવે છે. જ્યાં 511 કેસ નોંધાયા છે જ્યારે ત્રીજા ક્રમાંકે આવનાર કર્ણાટકમાં 389 ગુના નોંધાયા છે. એસીબીએ દાખલ કરેલ ગુનાઓ પૈકી 94 ટકા કેસ હજી કોર્ટમાં પેન્ડીગ છે. આમા દોષી સાબિત થયા હોય તેવા માત્ર 8.2 ટકા કેસ છે. પાછલા વર્ષે લાંચ રુશ્વતના કેસમાં 1044 લોકોની અટક થઇ હતી. જોકે કોર્ટે માત્ર 44 લોકોને સજા ફટકારી હતી. જ્યારે 453 લોકો નિર્દોષ છૂટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે પ્રશાસકીય વ્યવસ્થામાં જે ખામીઓ જોવા મળી છે તેની પર વહેલી તકે ઉપાય શોધવાની જરુર છે. ઉપરાંત જે કર્મચારી દોષી સાબિત થાય તેને જે તે વિભાગમાંથી સસ્પેન્ડ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહીની જરુર છે.

Tags: corupt state listindia
Previous Post

બુલડોગ-પીટબુલ જેવી ખતરનાક જાતિના શ્વાન પર પ્રતિબંધ લાગી શકે છે

Next Post

અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર

અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત અને બે ગંભીરપણે ઘાયલ

સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત અને બે ગંભીરપણે ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.