Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુખદેવ ગોગામેડીના હત્યારાઓ ટ્રેનમાં કુચામન સિટી પહોંચ્યા હતા

હત્યા કર્યા બાદ હુમલાખોરો એક સ્કુટી લઇન રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-08 11:31:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાકાંડને લઇને નવી જાણકારી સામે આવી છે. સુખદેવ સિંહ પર ફાયરિંગ પછી હત્યા કર્યા બાદ હુમલાખોરો એક સ્કુટી લઇને ફરાર થઇ ગયા હતા. તે પછી બન્ને હુમલાખોર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને પછી ટ્રેનમાં કુચામન સિટી પહોંચ્યા હતા. કુચામન સિટી રેલ્વે સ્ટેશન પાસે જ નારાયણપુરથી ડીડવાના માટે રોડવેઝ બસ પકડી હતી. ડીડવાના બસ સ્ટેશને રાત્રે 8 વાગ્યે પહોંચ્યા હતા. અહીંથી ભાડાની કાર લઇને સુજાનગઢ ગયા હતા. આ મુસાફરી દરમિયાન ડીડવાનાનો અર્જુન સૈની નામનો યુવક તેમની સાથે હતો.
અર્જુન સૈનીએ હુમલાખોરોની દરેક એક્ટિવિટી વિશે ડિટેલમાં જણાવ્યું છે. અર્જુન સૈનીએ કહ્યું, એક મિત્રનો ફોન આવ્યો કે ડીડવાનાથી સુજાનગઢ બે લોકોને છોડવાના છે. હું પત્નીને લઇને હોસ્પિટલ ગયો હતો. તે પછી પત્નીને મુકીને પેટ્રોલ પંપ પહોંચ્યો. ગાડી પહોંચતા જ બન્ને પાછળની સીટ પર બેસી ગયા હતા. તે બન્ને મિત્ર જેને ફોન કર્યો હતો, મે તેમણે કહ્યું કે તમે પણ સાથે આવો, સુજાનગઢ છોડીને પરત આવી જઇશું. તે બન્ને પણ સાથે આવ્યા હતા. તે પછી તેમણે કહ્યું કે હિસાર જવું છે.
મે કહ્યુ કે ટ્રેનમાં જતા રહો, જેના પર તેમણે કહ્યું કે ટ્રેન નહીં બસ કે ટેક્સીથી જ જઇશું. તે પછી અમે સુજાનગઢ બસ સ્ટેન્ડ પહોંચ્યા જ્યા બસ ઉભી હતી. તે અમારી સાથે ફ્રેન્ડલી વાતો કરતા હતા. પરત ફરતા જ રાત થતા હું ઉંઘી ગયો હતો. સવાર થતા ખબર પડી કે આવી ઘટના બની છે. સમાચારમાં જોયુ કે આ તે લોકો જ છે પછી મે એક અંકલને આખી વાત જણાવી હતી. તે પછી અંકલે કહ્યું કે તમારે પોલીસની મદદ કરવી જોઇએ, તે પછી હું પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યો હતો.

Tags: gogamedi murderer in trainjaypurRajasthan
Previous Post

ચેરીટી કમિશ્નર ડિપાર્ટમેન્ટમાં દલાલ પ્રથા અને ભ્રષ્ટાચાર અંગે ભાવનગરથી લખાયેલા પત્રએ મચાવી ભારે ચકચાર

Next Post

રામલલાના અભિષેક માટે 600 કિલો ઘી જોધપુરથી અયોધ્યા પહોંચ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

September 5, 2025
તાજા સમાચાર

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

September 5, 2025
પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો

September 4, 2025
Next Post
રામલલાના અભિષેક માટે 600 કિલો ઘી જોધપુરથી અયોધ્યા પહોંચ્યું

રામલલાના અભિષેક માટે 600 કિલો ઘી જોધપુરથી અયોધ્યા પહોંચ્યું

મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન

મોદીને ડરાવી કે ધમકાવી ન શકાય : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.