Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપે – મલ્લિકાર્જુન ખડગેના સરકાર પર પ્રહાર

સરકારે કહ્યું, કોંગ્રેસ આ ઘટના પર રાજનીતિ કરી રહી છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-14 11:46:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદની સુરક્ષામાં થયેલી ચૂકને લઇને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બન્ને સદનમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતા કહ્યું કે ઘટના ગંભીર છે. સરકારે જવાબ આપતા કહ્યું કે રાજનીતિ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું, “લોકસભામાં જે લોકો કૂદીને ગડબડ કરી, આ દરમિયાન અહીં (રાજ્યસભા)માં પણ તેનો અવાજ ઉઠાવવામાં આવ્યો. સમસ્યા ઘણી ગંભીર છે. લોકસભા અને રાજ્યસભાનો સવાલ નથી પરંતુ સવાલ એ છે કે કોઈએ આવી સુરક્ષાનો ભંગ કેવી રીતે કર્યો.”
ખડગેને વચ્ચે રોકતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “ઘટનાની જાણકારી મળતા જ મે ડાયરેક્ટર ઓફ સિક્યુરિટીને ફોન કર્યો હતો અને અપડેટ માંગ્યુ હતું. આ ચિંતાનો વિષય છે, સમય આપો. જેના પર ખડગેએ કહ્યું કે તમે સમયની વાત કરો છો અને અહીં લોકોનો જીવ જઇ રહ્યો છે.”
કોંગ્રેસના આરોપો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોંગ્રેસ આ ઘટના પર રાજનીતિ કરી રહી છે, તેમણે કહ્યું, “જે ઘટના બની છે જે દુખદ છે. એવામાં વિપક્ષનું વલણ છે. દેશને મેસેજ આપવો જોઇએ કે આપણે બધા દેશની એકતા અને અખંડતા સાથે ઉભા છીએ. રાજ્યસભામાંથી મેસેજ જવો જોઇએ કે દેશની તાકાત આ બધાની ઉપર છે. સદન જરૂર ચાલવુ જોઇએ, કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આ દેશ માટે સારો મેસેજ નથી, તપાસ ચાલી રહી છે.”

Tags: indiakharge demand amit shah nivedansmoke attack
Previous Post

મધ્યપ્રદેશમાં ધાર્મિક સ્થળોપરથી હટાવવામાં આવશે લાઉડસ્પીકર

Next Post

સંસદમાં સ્મોક એટેક: આરોપી વિરુદ્ધ UAPA મુજબ નોંધાઈ ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
સંસદમાં સ્મોક એટેક: આરોપી વિરુદ્ધ UAPA મુજબ નોંધાઈ ફરિયાદ

સંસદમાં સ્મોક એટેક: આરોપી વિરુદ્ધ UAPA મુજબ નોંધાઈ ફરિયાદ

5 દિવસ બાદ સુરતના સુરાના અને કંસલ ગ્રુપ પર ITના દરોડાની કાર્યવાહી પૂર્ણ

5 દિવસ બાદ સુરતના સુરાના અને કંસલ ગ્રુપ પર ITના દરોડાની કાર્યવાહી પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.