Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

‘જાલી નોટ’ ફેમ ઢસાના સાધુ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ

ગઈકાલે બપોરે સાધુને કોઈએ મારમાર્યો હોવાની લોકમુખે ચર્ચા : કોઈ જગ્યાએથી સાધુ પડી ગયાનું કારણ હોસ્પિટલમાં અપાયુ : પોલીસને અજાણ રખાઈ !

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 14:06:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઢસા સ્વામીનારાયણ ગુરૂકુળના સાધુને ગઈકાલે સાંજે ગંભીર ઈજાઓ સાથે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમને આઈસીયુ વિભાગમાં તબિબોની ટીમ દ્વારા સારવાર અપાઈ રહી છે. સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ આ સાધુ કોઈ જગ્યાએથી પડી જતા તેમને ગંભીર ઈજાઓ થયાનું કારણ બતાવાયું છે. હાલાકી સ્થાનિક લોકોમાં ચર્ચા મુજબ આ સાધુને ગઈકાલે બપોરના સુમારે કેટલાક શખ્સોએ કોઈ ચોક્કસ કારણોસર મારમાર્યો છે. જા કે આ બનાવમાં આજે શનિવારે બપોર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી.
ચકચારી બનાવ અંગે સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ ઢસામાં આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના એક કુખ્યાત સાધુને કેટલાક શખ્સોએ ગઈકાલે શુક્રવારે ફટકાર્યા હતા. આ સાધુ અગાઉ ચલણી જાલીનોટ છાપવામાં સંડોવાયેલા હતા અને તેઓ જેલમાં પણ જઈ આવ્યા છે. ગઈકાલે કેટલાક શખ્સોએ આ સાધુને ગુરૂકુળમાં જ ફટકાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જા કે આ બનાવ અંગે સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલકો કશુ બોલવા તૈયાર નથી. દરમિયાનમાં ઈજાગ્રસ્ત સ્વામીનારાયણ સાધુને ભાવનગરની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને આઈસીયુ વિભાગમાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. સંબંધીત બનાવ અંગે પોલીસમાં કોઈ જાણકારી અપાઈ નહી હોવાનું ઢસા પોલીસ તથા ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના પરથી જાણવા મળ્યુ છે.

Tags: bhavnagardhasaduplicate note famehospitalswaminarayan sadhu
Previous Post

મહુવામાં પિતા-પુત્રીને મહિલા સહિત ચાર શખ્સે પાઇપ ફટકાર્યો, જેસીબી ચડાવી દેવાયું

Next Post

શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ

શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ

આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર

આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.