Monday, October 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

22 મી જાન્યુ.એ અયોધ્યા નહીં આવવાની ચંપત રાયની અપીલ

રામભક્તો અયોધ્યા આવવાની જગ્યાએ નજીકના મંદિરમાં આનંદ મહોત્સવ મનાવે

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:30:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી વર્ષે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થવાનું છે. ભગવાન રામની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત થતી જોવા માટે લાખો તીર્થયાત્રીઓ અયોધ્યામાં ઉમટી પડશે તેવી આશા છે.
ચંપત રાયે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિશે જાણકારી આપતાં કહ્યું કે સમારોહ 22 જાન્યુઆરી બપોરના 12 વાગ્યે થશે. ગર્ભગૃહ તૈયાર છે, મૂર્તિ પણ તૈયાર છે પણ સંપૂર્ણ મંદિર નિર્માણમાં હજુ બે વર્ષનો સમય લાગશે. જુદા જુદા રાજ્યોના અનેક લોકો આ દરમિયાન અયોધ્યા જવાની યોજના બનાવી રહ્યા છે પણ ચંપત રાયે રામભક્તોને આ દરમિયાન અયોધ્યા ન આવવાનું કહી દીધું છે.
ચંપત રાયે કહ્યું કે રામભક્તો 22 જાન્યુઆરીએ અયોધ્યા આવવાની જગ્યાએ નજીકના મંદિરમાં આનંદ મહોત્સવ મનાવે. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યાન ન આવતા… નજીકના મંદિરમાં ભેગા થજો, ભલે પછી તે નાનું હોય કે મોટું… જે મંદિર તમારા માટે સંભવ હોય, ત્યાં જાઓ, ભલે તે તમારુ હોય. શહેરમાં આ દરમિયાન ભીડ ન થાય એટલા માટે હું આ આગ્રહ કરી રહ્યો છું. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશવિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે અને તેમની સુવિધા માટે ટેન્ટ સિટી બનાવાઈ રહી છે જેમાં 80 હજાર શ્રદ્ધાળુઓ રોકાણ કરી શકશે. તેમાં ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરાશે.

Tags: ayodhyachampat rai apeal
Previous Post

અમેરિકાની સરકારી એજન્સીએ ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Next Post

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ
તાજા સમાચાર

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના કોચમાં આગ

October 18, 2025
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

October 18, 2025
ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ
તાજા સમાચાર

ભારતીય એરફોર્સના ટ્રેનરો હવેથી બ્રિટિશ પાઈલટને આપશે ટ્રેનિંગ

October 18, 2025
Next Post
ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ

સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સુરતમાં હવે 125 દેશોના ઝંડા ફરકશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.