Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂતોની વ્યથા : ડુંગળી વેચાયા વિના સડી રહી છે

કેન્દ્રની નિકાસબંધીના કારણે ડુંગળીનો મણનો ભાવ 200થી 250 રૂપિયા થઈ ગયો

dharmendravaghela by dharmendravaghela
2023-12-19 11:21:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ડુંગળી પકવીને દુ:ખી થયેલા ખેડૂતોની વ્યથા સાંભળવા સરકાર તૈયાર નથી, કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.ખુલ્લા બજારમાં એક તરફ વેપારીઓ ડુંગળી ખરીદવા માટે તૈયાર નથી અને બીજી તરફ ખેડૂતોની ડુંગળી વેચાયા વિના પડી રહી હોવાથી સડી ગઈ છે. ખેડૂતને એક વીઘા ખેતરનાં ડુંગળી વાવવી હોય તો 20 હજાર કરતા પણ વધુ ખર્ચ થાય છે. પરંતુ વેપારીઓ 10 રૂપિયે કિલોગ્રામ ભાવ આપી રહ્યા છે તેથી ખેડુતોને ડુંગળીનું ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડી રહ્યું છે.
અતિવૃષ્ટિ અને માવઠાંનો ભોગ બનેલા ખેડૂતો ડુંગળી વેચવા માટે લાચાર બન્યાં છે. થોડાં સમય પહેલાં એપીએમસીમાં ડુંગળીની ખરીદી માટે વેપારીઓ તૈયાર નહીં હોવાથી તેમણે હાઈવે પર ડુંગળી નાંખી દીધી હતી. એક મહિના પહેલાં ડુંગળીનો મણનો ભાવ 600થી 800 રૂપિયા હતો, પરંતુ કેન્દ્રની નિકાસબંધીના કારણે ડુંગળીનો મણનો ભાવ200થી 250 રૂપિયા થઈ ગયો છે.

Tags: dungali no salegujaratkisan
Previous Post

પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઓપરેશન દબાણ હટાવ

Next Post

આજે IPLનું દૂબઇમાં મીની ઓક્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
આજે IPLનું દૂબઇમાં મીની ઓક્શન

આજે IPLનું દૂબઇમાં મીની ઓક્શન

આજે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

આજે I.N.D.I.A. ગઠબંધનની બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.