Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

PMનો અયોધ્યામાં 8 KM લાંબો રોડ શો : 51 સ્થળોએ સ્વાગત

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:56:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

PM નરેન્દ્ર મોદી શનિવારે ત્રીજી વખત રામની નગરીમાં આવી રહ્યા છે. પ્રથમ વખત તેમણે 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો. આ પછી 23 ઓક્ટોબર, 2022ના રોજ દીપોત્સવમાં ભાગ લીધો. પીએમ અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન કરશે. બંને સ્થળોને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યા છે.

આ સિવાય પીએમ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી 8KM લાંબો રોડ શો પણ કરશે. રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમનું સ્વાગત કરવામાં આવશે. 23 સંસ્કૃત શાળાઓના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થીઓ 12 સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કરશે. ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટની સામે 35 મિનિટ સુધી જાહેર સભા કરશે. કાર્યક્રમ માટે 100 ફૂટ લાંબો અને 25 ફૂટ પહોળો સ્ટેજ બનાવવામાં આવ્યો છે.

Tags: modi visit ayodhya today
Previous Post

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

Next Post

નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

ગુજરાત રમખાણ કેસના ૯૫ જણની સુરક્ષા પાછી ખેંચાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.