Monday, December 29, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE : મોદીએ અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું: 6 અમૃત ભારત-2 વંદે ભારતને લીલી ઝંડી આપી

8 કિલોમીટર લાંબો રોડ શો : લોકોએ જય શ્રીરામના નારા સાથે ફુલોની વર્ષા કરી

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 12:39:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીનો 8 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો , મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. 8 કિમીના અંતરમાં માત્ર રામના મંત્રો અને સ્તુતિઓ ગુંજી હતી. 51 જગ્યાએ પીએમનું સ્વાગત અને 23 સંસ્કૃત શાળાઓના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થી વેદ મંત્રો અને શંખ નાદ સાથે સ્વાગત કર્યું હતું.
મોદીનો કાફલો અયોધ્યા ધામ જંકશન પહોંચ્યો હતો. મોદી આ નવા રેલવે સ્ટેશનનુંઅને મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોરેશિયસના સાંસદ મહિન્દા ગુનાગપ્રસાદે કહ્યું- હું આ અવસર પર ભારતમાં આવીને ખૂબ જ ખુશ છું. હું કહી શકતો નથી કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર મને કેટલો ગર્વ છે. મોરેશિયસમાં મોટાભાગના લોકો હિન્દુ છે, તેઓ બધા ખૂબ જ ખુશ છે અને ગર્વ અનુભવે છે. કારણ કે રામ મંદિર એ જ જગ્યાએ બનેલું છે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. હું એક વાત પ્રામાણિકપણે કહેવા માગુ છું કે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાને ફરી લાઇમલાઇટમાં લાવ્યા. જે રીતે મંદિરનું નિર્માણ થયું, તેનાથી મોદી પર ગર્વ છે.

ભગવાન રામ આખી દુનિયાના છે – ફારુક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. મંદિર માટે પ્રયત્નો કરનારા તમામ લોકોને હું અભિનંદન આપવા માગુ છું. તે હવે તૈયાર છે. હું દરેકને કહેવા માગુ છું કે ભગવાન રામ માત્ર હિંદુઓના નથી, પરંતુ દરેકના છે. પુસ્તકોમાં આ રીતે લખ્યું છે. તેમણે ભાઈચારો, પ્રેમ અને એકતાની વાત કરી છે. તેમણે હંમેશા લોકોને જમીનથી ઉન્નત કરવા પર ભાર મૂક્યો અને ક્યારેય તેમના ધર્મ કે ભાષા વિશે પૂછ્યું નહીં. તેમણે સાર્વત્રિક સંદેશ આપ્યો. હવે જ્યારે આ મંદિર ખુલવા જઈ રહ્યું છે ત્યારે હું બધાને કહેવા માગુ છું કે ભાઈચારો જાળવી રાખો.

Tags: ayodhya dham station openingmodi
Previous Post

ઇન્કમ ટેકસ વિભાગનો રેકોર્ડ: ૮ કરોડથી વધુ કરદાતાઓએ આઈટી રિટર્ન ભર્યા

Next Post

ભાવનગરમાં સંત પ્રભારામના વરસી ઉત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા
તાજા સમાચાર

છત્તીસગઢ : ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડના સંદર્ભમાં ઇડીના અનેક સ્થળોએ દરોડા

December 29, 2025
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ
તાજા સમાચાર

ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ

December 29, 2025
મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ૧૩ લોકોના મોત

December 29, 2025
Next Post
ભાવનગરમાં સંત પ્રભારામના વરસી ઉત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી

ભાવનગરમાં સંત પ્રભારામના વરસી ઉત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી

દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત

આનંદનગરમાં કારે બે બાઇકને અડફેટે લીધા બાદ વીજપોલ સાથે અથડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.