Saturday, December 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્રને માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે

ઢોકળા, ઢેબરા, ઉંધિયુ, મિલેટ પૂડલા, ફાફડા, જલેબી, ખમણ, શીરો, ભાખરી ..... : મહેમાનગતિમાં કોઈ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રખાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-01 11:34:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં વાઈબ્રન્ટ-2024 સમિટ યોજાવાની છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશવિદેશથી આવનારાં મહાનુભાવો, આમંત્રિતો, ડેલિગેટોની મહેમાનગતિમાં કોઈ કચાશ રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત લાયઝન અધિકારીઓને મહાનુભાવો સાથે કેવી રીતે વાતચીત- વર્તન કરવું તે અંગે ખાસ તાલીમ આપવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી-કાઠિયાવાડી વ્યંજન જ પિરસાશે.
જાન્યુઆરીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવોને ઢોકળા, ઢેબરા, ઉંધિયુ, મિલેટ પૂડલા, ફાફડા, જલેબી, ખમણ, શીરો, ભાખરી, મુઠિયા ઉપરાંત અસલ કાઠિયાવાડી વાનગીઓ પિરસવામાં આવશે, સાથે સાથે બાજરી, રાગી મકાઈ જેવા ધાન્યોના વ્યંજન પીરસીને મહેમાનનવાજી કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ પ્રકારના ફ્રુટ, ફ્રેસ જ્યુસ ઉપરાંત ડેઝર્ટનો ય મહાનુભાવો સ્વાદ માણી શકશે. સાયન્સ સિટીની જેમ મહાત્મા મંદિરમાં રોબોટ મહેમાનોને ચા-પાણી આપી સ્વાગત કરશે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Tags: veg gujarati food onlyvibrant gujarat summit
Previous Post

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી

Next Post

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડિગો સંકટ મામલે ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા
તાજા સમાચાર

ઈન્ડિગો સંકટ મામલે ચાર ફ્લાઇટ ઇન્સ્પેક્ટરોને બરતરફ કરવામાં આવ્યા

December 12, 2025
જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીની ચેતવણી

December 12, 2025
ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા

December 12, 2025
Next Post
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મસ્જિદોમાં પણ રામ-રામનો જાપ થાય

વર્ષ 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત

વર્ષ 2024નું ઉત્સાહ અને ખુશીથી સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.