Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ: દેશભરમાં પરિવહન સેવા ફરી નોર્મલ

હીટ એન્ડ રન જોગવાઈ ટ્રાન્સપોર્ટરોને વિશ્વાસમાં લીધા બાદ જ લાગુ થશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 14:05:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે ઘડેલા નવા ત્રણ ફોજદારી કાયદામાં અકસ્માત-હીટ એન્ડ રનનાં કેસોમાં સજા દંડની જોગવાઈ ઘણી આકરી બનાવતાં ભડકેલા ટ્રક-બસ ડ્રાઈવરોએ પાડેલી હડતાલમાં સમાધાન થઈ ગયુ છે. કેન્દ્ર સરકારે એવુ જાહેર કર્યું છે કે, નવો કાયદો લાગુ પાડતા પૂર્વે ટ્રાન્સપોર્ટરો સાથે વિચાર વિમર્શ કરવામાંઆવશે.
સરકાર સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો દ્વારા હડતાલ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ પુર્વે દેશભરનાં અનેક ભાગોમાં આવશ્યક ચીજો-પેટ્રોલ ડીઝલ સહીતની સપ્લાયને મોટી અસર દેખાવા લાગી હતી. સરકારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને તુર્ત બેઠક કરી હતી.કેન્દ્ર સરકારનાં એક સીનીયર અધિકારીએ કહ્યું કે નવા કાયદાની અમુક જોગવાઈઓ સામે ભ્રમ કે ચિંતા હોય તો તે હટાવી દેવામાં આવશે. ટ્રક-ટ્રાન્સપોર્ટ વાહન ચાલકોએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કર્યાને પગલે આજથી પરિવહન ફરી નોર્મલ થવા લાગ્યુ છે.
અકસ્માત-હીટ એન્ડ રન વિશે વાહન ચાલક દ્વારા પોલીસને સામેથી માહીતી આપી દેવામાં આવે તો સજા પણ અર્ધી થઈ જશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવુ સ્પષ્ટ કર્યું છે કે નવા કાયદામાં કોઈ ખામી ક ક્ષતિ નથી પરંતુ ગેરસમજણને કારણે ટ્રાન્સપોર્ટ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને રસ્તા પર તરફડીયા મારતા બચાવવાનો કાયદાનો ઉદેશ છે. સુપ્રિમ કોર્ટનાં નિરિક્ષણ હેઠળ કાયદામાં બદલાવ કરાયા છે. સર્વોચ્ચ અદાલતે જ કાયદા આકરા બનાવવાનું સુચવ્યુ હતું.
ટ્રક-બસ ચાલકોની હડતાલ ખત્મ કરવા માટે કેન્દ્રીય ગૃહસચીવે ટ્રક ચાલક સંગઠન સાથે બેઠક કરી હતી. બેઠકમાં એવુ સ્પષ્ટ કહેવાયું છે કે નવો કાયદો બની ગયો હોવા છતાં હજુ તે લાગુ થયો નથી. કાયદાની કલમ 106 (2) હેઠળ 10 વર્ષની સજા તથા દંડની જોગવાઈ સામે ટ્રક ચાલકોની ચિંતાને સરકારે ધ્યાને લીધી છે અને તેની બેઠકમાં ચર્ચા થઈ છે. આ કાનુની જોગવાઈ લાગુ થતા પૂર્વે ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે વિચાર વિમર્શ કરાશે.

Tags: indiatruck strike end
Previous Post

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

Next Post

રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન કરાવવા ભાજપનું અભિયાન

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન કરાવવા ભાજપનું અભિયાન

રોજના 50 હજાર ભાવિકોને રામદર્શન કરાવવા ભાજપનું અભિયાન

એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

એનએસઇએ ભાવનગરમાં કોમન ઇન્વેસ્ટર્સ સર્વિસ સેન્ટર કાર્યરત કર્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.