Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલી સ્થાવર અને જંગમ મિલકત ચોપડે ચડાવવી ફરજીયાત : કાર્યવાહીનો નિર્દેશ

ચેરિટી કમિશનર કચેરી દ્વારા નવેમ્બર - ૨૦૨૨ બાદ ટ્રસ્ટો પાસેથી નિયમ અનુસાર ફાળા પેટે ૧.૩૫ કરોડની વસુલાત

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 14:11:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર હેઠળ ટ્રસ્ટોના ચાલુ તથા અગાઉના વર્ષના ફાળાની રકમ રહેતી હોય તેઓ પાસેથી અંદાજીત ૧.૩૫ કરોડની વસુલાત કરવામાં આવેલ અને હાલ પણ વસુલાત શરૂ છે. હવે બાકી ફાળાની રકમ નહીં ભરનાર ટ્રસ્ટો સામે કાયદેસર કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવેલ છે.
આ સિવાય કાયદા હેઠળ નિયમોનું પાલન નહીં કરનાર ટ્રસ્ટો સામે પણ કાર્યવાહી શરૂ કરવા અંગે સુત્રો પાસેથી માહિતી મળેલ છે. ભાવનગર ચેરીટી કમિશનર કચેરીમાં અંદાજીત ૧૧ હજાર થી પણ વધુ ટ્રસ્ટો નોંધાયેલ છે. તેમજ ટ્રસ્ટોએ સ્થાવર/જંગમ મિલકત પી.ટી.આર પર ચડાવેલ ન હોય તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની માહિતી પ્રાપ્ત થયેલ છે.
આવી સંસ્થાઓ તથા સંચાલકો વિરૂધ્ધ ગુજરાત પÂબ્લક ટ્રસ્ટ એક્ટ – ૧૯૫૦ હેઠળ ધોરણસર સખત કાર્યવાહી કરવા પાત્ર થાય છે.

 

Tags: bhavnagarjaher trust
Previous Post

સોમાલિયા નજીક વધુ એક જહાજ હાઇજેક

Next Post

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.