Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ચેરીટી કમિશનર કચેરી દ્વારા ખાસ ઝુંબેશમાં ૧૧૪ કેસોનો કરાયો નિકાલ

ચેરીટી કમિશરની કચેરીઓ હસ્તક બિન - તકરારી કેસો, નોંધણી અને અન્ય કેસો સહિતનો નિકાલ કરવા મંત્રી ઋષિકેશ પટેલની સૂચના પ્રમાણે ખાસ ઝુંબેશ સફળ

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 14:12:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સુચના અનુસાર, કાયદા વિભાગના માર્ગદર્શન તથા સંયુક્ત ચેરીટી કમિશનર આર.વી વ્યાસની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલ ઝુંબેશ અસરકારક અને પરીણામ લક્ષી રહેલ છે.
ભાવનગરના સંયુક્ત ચેરીટી કમિશનરની કચેરી દ્વારા તારીખ ૧૪ થી ૨૨ ડીસેમ્બર સુધી સરકારના આદેશ અનુસાર ખાસ ઝુંબેશ ચલાવી ૧૧૪ કેસોનો નિકાલ કરાયો હતો. આ ઝુંબેશ અસરકારક અને પરીણામ લક્ષી રહી હતી. રાજ્યોની ચેરીટી કમિશરની કચેરીઓ હસ્તક બિન – તકરારી કેસો, નોંધણી અને અન્ય કેસો સહિત નિકાલ કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના પ્રમાણે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં સંયુક્ત ચેરીટી કમિશનર ભાવનગર વિભાગ અંતર્ગત ભાવનગર, બોટાદ અને અમરેલી ત્રણેય કચેરીઓમાં મળી કુલ ૧૧૪ કેસોનો નિકાલ કરાયો હતો.
ભાવનગર કચેરીમાં ૬૪, બોટાદમાં – ૧૦ અને અમરેલીમાં ૪૦ કેસોનો નિકાલ થતાં ઝુંબેશ એકંદરે પરીણામ લક્ષી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં કુલ ૧૫૦૦ કરતા વધુ કેસોનો ખાસ ઝુંબેશ દ્વારા નિકાલ થયો છે.

Tags: bhavnagarcase nikalcharity commissioner
Previous Post

જાહેર ટ્રસ્ટોએ ધારણ કરેલી સ્થાવર અને જંગમ મિલકત ચોપડે ચડાવવી ફરજીયાત : કાર્યવાહીનો નિર્દેશ

Next Post

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

આંગણવાડી ભરતીમાં તંત્રની મનસ્વી કાર્યપ્રણાલી : સંખ્યાબંધ અરજદારોને રોષ

સરીતા શોપિંગ સેન્ટરમાં ડીમોલિશન માટે તખ્તો

સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફુટ હિસ્સો હટાવવા કાલ સુધીનું અલ્ટીમેટમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.