Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના 4 લોકોના મોત

થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક બની દુર્ઘટના

dharmendravaghela by dharmendravaghela
2024-01-06 11:28:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો જેમાં 4 લોકોના મોત થયા છે. થરાદ-ડીસા હાઇવે પર ખોરડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. પરિવાર ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન દુર્ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ઘડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતી કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

Tags: 4 die in car-truck accidentdisa tharad high-way
Previous Post

રાજકીય રણનીતિ : 22 જાન્યુઆરી પહેલા રામ મંદિર જશે કોંગ્રેસ !

Next Post

બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

બાંગ્લાદેશમાં બદમાશોએ ટ્રેનમાં લગાવી આગ: 5ના મોત

800 લોકોના ટોળાનો ઈરાદો અધિકારીઓને મારવાનો હતો: ઇડી

800 લોકોના ટોળાનો ઈરાદો અધિકારીઓને મારવાનો હતો: ઇડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.