Thursday, January 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગગનયાન મિશન: 2025માં ISRO અવકાશમાં મોકલશે માણસ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહેએ જણાવ્યો પુરો પ્લાન

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 12:44:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આદિત્ય એલ1 મિશનની સફળતા પછી હવે ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ISRO) પોતાના નવા મિશનની તૈયારીમાં જોડાઇ ગયું છે. ઇસરો માટે હવે મોટુ મિશન અવકાશમાં માણસ મોકલવાનું છે. આ મિશનને વર્ષ 2025માં લૉન્ચ કરવામાં આવશે અને તેને ગગનયાન નામ આપવામાં આવ્યું છે પરંતુ તેના માટે અભ્યાસ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે મિશન ગગનયાન સાથે જોડાયેલા કેટલાક મોટા કામ થવાના છે.
આ મિશન અંગે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે મિશન ગગનયાન માટે આ વર્ષ ઘણું મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. આ વર્ષે આ મિશન સાથે જોડાયેલ ટેસ્ટિંગ કરવામાં આવશે. કોઇ માણસને અવકાશમાં મોકલવું મહત્ત્વપૂર્ણ અને રોમાંચક છે, તેમણે કહ્યું કે માણસને સુરક્ષિત અને સ્વસ્થ પરત લાવવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. અમારી પાસે એક ક્રૂ મૉડ્યુલ અને એક ઓપરેશન મૉડ્યૂલ છે અને ટેસ્ટિંગ ઉડાન આ સુનિશ્ચિત કરશે કે આ તમામ કામ તેવી રીતે જ થશે જેવી આપણે કલ્પના કરી છે.

પહેલા ઇસરો એક મહિલા રોબો વૉયો મિત્રાકોને અવકાશમાં મોકલશે

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ગગનયાનની ઉડાન પહેલા ઇસરો એક મહિલા રોબો વૉયો મિત્રાકોને અવકાશમાં મોકલશે. આ રોબોટ અવકાશમાં તે તમામ કામ કરશે, જે કોઇ માણસ દ્વારા પછી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી તૈયારી ઝડપથી ચાલી રહી છે અને ચંદ્રયાન-3 તથા આદિત્ય એલ1 પછી આપણા વૈજ્ઞાનિકોને આ મિશનમાં પણ સફળતા મળવાની છે.

Tags: indiaisro gaganyan with human
Previous Post

ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું

Next Post

ભારત સરકારે માલદિવ્સના હાઈકમિશનરને કરી દીધા સસ્પેન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ભારત સરકારે માલદિવ્સના હાઈકમિશનરને કરી દીધા સસ્પેન્ડ

ભારત સરકારે માલદિવ્સના હાઈકમિશનરને કરી દીધા સસ્પેન્ડ

UPDATE : બિલકિસ બાનો કેસમાં11 દોષિતો ફરી જેલમાં ધકેલાશે

UPDATE : બિલકિસ બાનો કેસમાં11 દોષિતો ફરી જેલમાં ધકેલાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.