Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાહી ઈદગાહ વિવાદના પક્ષને પાકિસ્તાન તરફથી મળી ધમકી

કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ આરોપ લગાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 12:33:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં પક્ષકાર અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનના કેટલાક લોકોએ તેમને ધમકી આપી છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદનો મામલો હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મુદ્દે બંને પક્ષ પોતાની દલીલ રજૂ કરી રહ્યા છે. એવા સમયે પાકિસ્તાન પણ આ મુદ્દાનો પૂરો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં મથુરા કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં એક પક્ષકારને પાકિસ્તાન તરફથી કથિત રીતે ધમકીઓ મળી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદના પક્ષકાર ને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આશુતોષ પાંડેએ પાકિસ્તાનમાંથી કેટલાક લોકોએ તેમને ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. આશુતોષે એમ પણ જણાવ્યું હતું કે તેમનું ફેસબુક પેજ હેક કરવામાં આવ્યું છે અને તેમને એડમિનમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર તેમની વર્ષોની મહેનત વ્યર્થ ગઈ છે. ‘X’ પર કરવામાં આવેલી આ ફરિયાદમાં પાંડેએ રાજ્યના ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને મથુરાના SSPને પણ ટેગ કર્યા છે. તેમની ફરિયાદ બાદ પોલીસે આ મામલો સાયબર સેલને મોકલી આપ્યો છે અને તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.

Tags: aashutosh pandeyidgah vivad dhamaki from pakistanmathura
Previous Post

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024 : PM નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ-હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી

Next Post

ઉત્તરાખંડમાં ક્લોરિન ગેસ લીક ​​: પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઉત્તરાખંડમાં ક્લોરિન ગેસ લીક ​​: પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો

ઉત્તરાખંડમાં ક્લોરિન ગેસ લીક ​​: પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો

એક કાર માટે એકથી વધુ ફાસ્ટટેગ ચાલશે નહી

એક કાર માટે એકથી વધુ ફાસ્ટટેગ ચાલશે નહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.