Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો તા.16થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ જાહેર

પૂજન, મૂર્તિનું મંદિર પરિસરમાં પરિભ્રમણ ગર્ભગૃહનું શુધ્ધિકરણ સહિતના કાર્યક્રમો

dharmendravaghela by dharmendravaghela
2024-01-10 11:59:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પર્વનો તા. 16થી 22 જાન્યુઆરી સુધીનો કાર્યક્રમ જાહેર થયો છે.
તા.16મીથી પૂજનની પ્રક્રિયાનો આરંભ થશે. 17મીએ નીવિગ્રહ (રામલલાની મૂર્તિ)નું મંદિર પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવશે અને ગર્ભગૃહનું શુધ્ધિકરણ થશે. 18મીથી અધિવાસ આરંભ થશે. બન્ને સમય જલાધિવાસ, સુગંધ અને ગંધાધિવાસ પણ થશે. 19મીએ ફલ અધિવાસ અને ધાન્ય અધિવાસ થશે.
20મીએ સવારે પુષ્પ અને રત્ન અને સાંજે ધૃત અધિવાસ થશે. 21મીએ શર્કરા, મિષ્ટાન્ન, મદુ અધિવાસ અને ઔષધિ અને શૈયા અધિવાસ થશે. 22મીએ રામલલાની મૂર્તિની આંખો પરથી પટ્ટી હટાવવામાં આવશે અને તેને દર્પણ (અરીસો) દેખાડવામાં આવશે.
22મીએ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. વારાણસીથી આવેલા વૈદિક આચાર્યોના અનુસાર સિંહાસન (આસન) પર પહેલા ક્રમે શિલા અને સ્વર્ણથી નિર્મિત કચ્છપ, બ્રહા શિલાનો પણ અધિવાસ થાય છે. રામલલાના આસનની પણ પૂજા થશે. જેમાં 9 રત્નો હીરા, પન્ના, મોતી, માણેક, પખરાજ, લહસુનિયા, ગોમદ, પારા સાત ધાન્ય અને વિવિધ ઔષધિઓ છે.

Tags: ayodhyaram mandir pratishtha programme
Previous Post

ગ્રીન એનર્જી-સેમીકન્ડકટરમાં ગુજરાત બનશે દેશનું મોડેલ

Next Post

ભારતમાં ફ્લાઇંગ કાર શરૂ થશે?

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભારતમાં ફ્લાઇંગ કાર શરૂ થશે?

ભારતમાં ફ્લાઇંગ કાર શરૂ થશે?

અલ્લાહ કી કસમ! હું હિંદુ-મુસ્લિમના નામે ભાગલા નહીં થવા દઉ – મમતા બેનર્જી

અલ્લાહ કી કસમ! હું હિંદુ-મુસ્લિમના નામે ભાગલા નહીં થવા દઉ - મમતા બેનર્જી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.