Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગૌચરની જમીનમાં માલઢોર ચરાવવા મામલે દેવગાણાના યુવક ઉપર હુમલો

ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો

dharmendravaghela by dharmendravaghela
2024-01-11 13:46:41
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિહોર તાલુકાના દેવગાણા ગામમાં રહેતા યુવકને ત્રણ શખ્સે લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ ભાવનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ સિહોર તાલુકાના દેવગણા ગામમાં રહેતો યુવક શરદભાઈ ભીખાભાઈ બારૈયા દેવગાણા ગામની સીમમાં આવેલ અગિયાળી રોડ પરની ગોચરણ જમીનમાં પહેલેથી માલ ઢોરનું ચારણ કરતો હોય આ ગોચરણની જમીન અગિયાળી ગામમાં રહેતા દલપતભાઈ વશરામભાઈ જાનીને ચારણ માટે જોઈતી હોય શરદભાઈએ આ જમીનમાં ચારણ કરવાની ના પાડતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.
આ બાબતની દાઝ રાખી ગઈ તા.૪/૧ ના રોજ શરદભાઈ ગામમાં રહેતા ગિરીશભાઈ ધાંધલીયાની વાડીએથી ઘરે આવતા હતા તે દરમિયાન કાજાવદર ગામમાં રહેતા દાનાભાઈ રાજાભાઈ રબારી અને ભરતભાઈ ભરવાડે તેમને ઉભા રાખી ખાંભા ગામે કામ મતવા જવું છે તેમ કહી મોટરસાઇકલ પર બેસાડી ધ્રુપકા ગામ તરફ જવાના રસ્તે લઈ જઈ દાનાભાઈ રબારી, ભરતભાઈ ભરવાડ અને દલપતભાઈ જાનીએ લાકડી વડે પગના ભાગે માર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં ઇજાગ્રત શરદભાઈને સારવાર અર્થે પ્રથમ ભાવનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમણે ત્રણેય વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Tags: devaganasihoryuvak par humalo
Previous Post

હથિયારો રાખવાના ગુનામાં ફરાર પાવઠીના બે શખ્સની ધરપકડ

Next Post

ભરતનગર શાક માર્કેટમાં દબાણ હટાવ સેલનો સપાટો

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ભરતનગર શાક માર્કેટમાં દબાણ હટાવ સેલનો સપાટો

ભરતનગર શાક માર્કેટમાં દબાણ હટાવ સેલનો સપાટો

લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

ભાલની ગાંગાવાડા બોર્ડર પાસે શિકાર કરવા આવેલા ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.