Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો ફસાયા: શિંદે જૂથ સાથે બેસવું પડશે

વ્હીપ પણ માનવો ફરજીયાત : અધ્યક્ષ રાહુલ નાર્વકરનો આદેશ

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 11:57:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવાની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવીને શિંદેજૂથને જ અસલી શિવસેના જાહેર કર્યા બાદ હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વકરે ઠાકરે જૂથની મુશ્કેલી વધારી છે અને એક આદેશમાં જાહેર કર્યુ છે કે ઠાકરે જૂથના ધારાસભ્યો હવે અસલી-શિવસેના એટલે કે શિંદે જૂથના જે વ્હીપ છે તેના આદેશનું પાલન કરવું પડશે.
શિંદે જૂથ વ્હીપ તરીકે ભરત ગોગાવાલને નિયુક્ત કર્યા છે અને હવે જો તેના વ્હીપનો ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યો અનાદર કરે તો તેઓ વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરી શકે છે. અધ્યક્ષના નિર્ણય મુજબ હવે ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ શાસક પાટલી પર જ બેસવું પડશે. અધ્યક્ષે જણાવ્યું કે, શિવસેના એ હવે રાજયની શાસક પાર્ટી છે અને તેથી તેના વ્હીપથી જોડાઈ અલગ વલણ અપનાવે તો તે તેના પરિણામ તેણે ભોગવવા પડશે. તેઓએ પોતાના ચૂકાદાને 100% સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે એક પક્ષના બે વ્હીપ હોઈ શકે નહી. તમામ ધારાસભ્યોએ તેમના પક્ષના વ્હીપના આદેશ માનવો પડશે.
હું બંધારણ- વિધાનસભાના નિયમો અને સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ આગળ વધ્યો છે. તેઓએ કહ્યું કે ભરત ગાગાવાલેની વ્હીપ તરીકેની નિયુક્તિને સુપ્રીમ કોર્ટે ગેરકાનુની ગણાવી નથી અને એ જે તે રાજકીય પક્ષ દ્વારા પરત કરાયેલા વ્હીપને માન્ય રાખ્યા છે. શિવસેનાનુ 1999ના બંધારણને ચુંટણી પંચે માન્ય રાખ્યું છે. જેને અધ્યક્ષ ફોલો કરશે. શિવસેના 2013થી 2018 વચ્ચે કોઈ સંગઠનાત્મક ચુંટણીઓ યોજાઈ જ નથી અને તેથી ઉદ્ધવ ઠાકરે ને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને સેનાના વિધાનસભા પક્ષના નેતાપદેથી હટાવાનો અધિકાર જ નથી.

Tags: maharakshtaMumbaispeaker orderudhdhav thakare mla grou
Previous Post

મોરેશિયસમાં 22 જાન્યુઆરીએ હિન્દુ કર્મચારીઓને 2 કલાકની છુટ્ટી

Next Post

શૅરબજાર નવી ટોચે: માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
શૅરબજાર નવી ટોચે: માર્કેટ કેપિટલાઇઝેશનમાં  ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો

શૅરબજાર નવી ટોચે: માર્કેટ કેપિટલાઇઝેશનમાં ૬.૮૮ લાખ કરોડનો ઉમેરો

ભાવનગરમાં ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોબાઈલ વાન સેવા

ભાવનગરમાં ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોબાઈલ વાન સેવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.