Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રદુષણ મુક્ત વાતાવરણ દરેક નાગરિકોનો મૌલિક અધિકાર – સુપ્રિમ

ભારે ડિઝલ વાહનો તબકકાવાર હટાવવા સુપ્રિમનો આદેશ : છ મહિનામાં નીતિ ઘડવા સુચના

dharmendravaghela by dharmendravaghela
2024-01-13 13:32:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સર્વોચ્ચ અદાલતે ડિઝલથી ચાલતા ભારે વાહનો તબકકાવાર હટાવી દેવા અને બીએસ-6 એન્જીન ધરાવતા વાહનો દાખલ કરવાનો આદેશ કર્યો છે. પર્યાવરણ પ્રદુષણ ઓથોરીટીની ભલામણોના આધારે અદાલતે કેન્દ્ર સરકારને આ સુચના આપી છે.
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અભય એસ.ઓકા તથા પંકજ મિથલની બેંચે સુનાવણી દરમ્યાન કેન્દ્રીય ભૂતલ અને પરિવહન મંત્રાલયને છ મહિનામાં નીતિ ઘડવાનો પણ આદેશ કર્યો હતો. કેન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ વિરુદ્ધ કરેલી અપીલના કેસમાં આ આદેશ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમ્યાન પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે ટ્રકો એનસીઆરમાં દાખલ ન થાય તે માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે ત્યારે અદાલતે એવી ઝાટકણી કાઢી હતી કે સ્વચ્છ હવા મેળવવાનો અધિકાર માત્ર દિલ્હીવાસીઓનો નથી ડાયવર્ઝનનો અર્થ એવો થાય છે કે એનસીઆરની બહાર વસતા લોકોને સ્વચ્છહવા લેવાનો અધિકાર નથી અને તેઓને પ્રદુષણ વેઠવું પડે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે ડિઝલના વિકલ્પમાં સીએનજી, હાઈબ્રીડ, ઈલેકટ્રીક જેવા વાહનોની શકયતા ચકાસવા સંશોધનો જારી રાખવામાં આવે. 31 જુલાઈના રોજ નવી સુનાવણી કરાશે.
અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે દિલ્હી-એનસીઆર સિવાય દેશના બાકીના ભાગોમાં વસતા નાગરિકોને પણ બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રદુષણ મુક્ત વાતાવરણ મેળવવાનો મૌલિક અધિકાર છે અને તે તમામ માટે સમાનરૂપે લાગુ થવો જોઈએ.

Tags: indiapollution free enviormentsupreme court
Previous Post

કાશ્મીરમાં ફરી સૈન્ય વાહન પર આતંકી હુમલો : 21 દિવસ બાદ બીજી ઘટના

Next Post

5G મોબાઈલ સેવા થશે મોંઘી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
5G મોબાઈલ સેવા થશે મોંઘી

5G મોબાઈલ સેવા થશે મોંઘી

નારી ગામ નજીક દસનાળા ચોકડી પાસે આવેલ પાન-મસાલાની કેબીનમાં ચોરી

નારી ગામ નજીક દસનાળા ચોકડી પાસે આવેલ પાન-મસાલાની કેબીનમાં ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.