Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર રજુઆત કરવા આવે તેને જમાડીને મોકલવા: હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-15 12:32:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પરંપરા ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર રાજ્ય ગૃહ મંત્ર હર્ષ સંઘવીએ એવી પરંપરા શરૂ કરી છે જેની પ્રસંશા થઇ રહી છે. હર્ષ સંઘવીએ સુચના આપી છે કે, ગાંધીનગર ગૃહ મંત્રાલયમાં કોઇ પણ વ્યક્તિ રજૂઆત કરવા માટે આવે તો તેમને માન સન્માન સાથે જમાડીને જ રવાના કરવા. આના માટે તેમણે એક ટીમને કામ સોંપ્યું છે જે રજૂઆત કરનારા જમીને જાય તેનું ધ્યાન રાખે છે.
સૌથી નાની ઉંમરના મંત્રી હર્ષ સંઘવી મોટી સમજ ધરાવે છે. તેમના સુરતના કાર્યાલયમાં પણ એવી પરંપરા છે કે કોઇ પણ મળવા આવે તો તેમને ચા-પાણી અવશ્ય ઓફર કરવામાં આવે છે. હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, જ્યારે દુર દુરથી લોકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા આવતા હોય તેમણે કલાકોની રાહ જોવી પડતી હોય તો તેમને જમાડીને મોકલવા આપણી ફરજ છે.ગુજરાતની તો પરંપરા જ છે કે ઘર આંગણે આવેલો અતિથી ભુખ્યો ન જવો જોઇએ.

Tags: bhojangandhinagarharsh sanghvirajuaat
Previous Post

IPL 2023 માં ક્રિકેટ સટ્ટાના આરોપોની પણ ED કરશે તપાસ

Next Post

ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી

ભાવનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહૌલમાં મતદાન થયું

ભાવનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહૌલમાં મતદાન થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.