Wednesday, December 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જો સીટોની વહેંચણી પર સહમતિ ન બને તો એલાયન્સ માટે ખતરો

‘INDIA’ એલાયન્સમાં સામેલ પક્ષો વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2024-01-19 11:37:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણી થઈ નથી. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો સીટોની વહેંચણી પર ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સહમતિ ન બને તો તે ગઠબંધન માટે ખતરો છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સીટોની વહેંચણી જલ્દી નહીં થાય તો તે ગઠબંધન માટે ખતરો છે. આ ઝડપથી અને સમયસર થવું જોઈએ. જો ‘INDIA’ એલાયન્સમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે ટૂંક સમયમાં સહમતિ ન સધાઈ તો કેટલાક પક્ષો અલગ જૂથ બનાવવાની કોશિશ કરી શકે છે, જેને હું સૌથી મોટો ખતરો માનું છું, હજુ પણ સમય છે.

Tags: farooq abdullah about india alliance
Previous Post

રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં પણ ઉત્સાહ, 22 જાન્યુઆરીએ ઉજવશે દિવાળી

Next Post

નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

dharmendravaghela

dharmendravaghela

Related News

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

December 10, 2025
અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ
તાજા સમાચાર

અમેરિકાની નવી વિઝા નીતિના પગલે માર્ચ સુધી ઇન્ટરવ્યુ મોકૂફ

December 10, 2025
ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત
તાજા સમાચાર

ખાટુ શ્યામના દર્શને જતા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત : 3નાં મોત

December 10, 2025
Next Post
નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રીરામ

ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રીરામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.