Sunday, January 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જો સીટોની વહેંચણી પર સહમતિ ન બને તો એલાયન્સ માટે ખતરો

‘INDIA’ એલાયન્સમાં સામેલ પક્ષો વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2024-01-19 11:37:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ ઈન્ડિયા બ્લોકમાં સીટોની વહેંચણી થઈ નથી. જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો સીટોની વહેંચણી પર ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સહમતિ ન બને તો તે ગઠબંધન માટે ખતરો છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સીટોની વહેંચણી જલ્દી નહીં થાય તો તે ગઠબંધન માટે ખતરો છે. આ ઝડપથી અને સમયસર થવું જોઈએ. જો ‘INDIA’ એલાયન્સમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે ટૂંક સમયમાં સહમતિ ન સધાઈ તો કેટલાક પક્ષો અલગ જૂથ બનાવવાની કોશિશ કરી શકે છે, જેને હું સૌથી મોટો ખતરો માનું છું, હજુ પણ સમય છે.

Tags: farooq abdullah about india alliance
Previous Post

રામ મંદિરના અભિષેકને લઈને બ્રિટનમાં પણ ઉત્સાહ, 22 જાન્યુઆરીએ ઉજવશે દિવાળી

Next Post

નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાંચ લોકોના મોત

January 24, 2026
ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો
તાજા સમાચાર

ભારતનું ઇરાનને ખુલ્લું સમર્થન : નિંદા પ્રસ્તાવ નકાર્યો

January 24, 2026
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન
આંતરરાષ્ટ્રીય

તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

January 24, 2026
Next Post
નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

નીતીશ INDIA એલાયન્સમાં જ રહેશે કે ભાજપ સાથે જશે ?

ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રીરામ

ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન શ્રીરામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.