Friday, November 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ મંદિરમાં દર્શન માટે સતત બીજા દિવસે ભક્તોનો ધસારો

પ્રથમ દિવસે પાંચ લાખ ભક્તોએ કર્યા રામલલાના દર્શન : સીએમ યોગી આદિત્યનાથે પોતે સાંજે ચાર્જ સંભાળ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 11:33:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા પછીના બીજા દિવસે શ્રી રામલલાના દર્શન માટે રામપથ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. અગાઉ, મંગળવારે, રામલલાના અભિષેકના બીજા દિવસે, રામ ભક્તોનું ઘોડાપૂર મંદિરમાં જોવા મળ્યું હતું. મંદિર ખુલવાનો સમય સવારે સાત વાગ્યાનો છે, પરંતુ રામજન્મભૂમિ માર્ગ પર સવારના ત્રણ વાગ્યાથી જ ભક્તો આવવા લાગ્યા હતા.
ભક્તોની આસ્થાએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે દર્શનનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મંગળવારે પાંચ લાખ ભક્તોએ શ્રી રામ દરબારમાં હાજરી આપી હતી. રાત્રે 9 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરાયા હતા. વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે પોતે સાંજે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ ધીરજ રાખવાનો આગ્રહ કર્યો. આ દરમિયાન અયોધ્યા આવતી રોડવેઝની બસોને પણ રોકવી પડી હતી.
જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે હવે સવારે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી સતત દર્શન થશે. ડીએમ નીતિશ કુમારે કહ્યું કે આ દરમિયાન આરતી અને ભોગ માટે થોડા સમય માટે દર્શન બંધ કરી દેવામાં આવશે.

Tags: ayodhyaramlala darshan bhid
Previous Post

ભોજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર 27 શખ્સો સામે ફરિયાદ દાખલ

Next Post

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર
આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયાનું જકાર્તા શહેર બન્યું વિશ્વનું સૌથી મોટું શહેર

November 28, 2025
સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તાજા સમાચાર

સાયક્લોન દિત્વા સક્રિય : પાંચ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

November 28, 2025
અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકા હવે ૧૯ દેશોના ગ્રીન કાર્ડધારકોના તમામ દસ્તાવેજોની તપાસ કરશે

November 28, 2025
Next Post
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન

‘ઓપેનહાઇમર’ થી લઈને ‘બાર્બી’ સુધી… ઓસ્કાર 2024 માટે નોમિનેટ

‘ઓપેનહાઇમર’ થી લઈને ‘બાર્બી’ સુધી… ઓસ્કાર 2024 માટે નોમિનેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.