Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીનીયર વિદ્યાર્થીઓએ માર મારતા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું મોત

દિલ્હીની સરકારી શાળામાં ચિંતાજનક ઘટના બની : કડક કાર્યવાહીની માંગ

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 12:22:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીની એક સરકારી શાળામાં ચિંતાજનક ઘટના બની હતી, સિનિયર વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણમાં ભણતા એક જુનિયર વિદ્યાર્થીને માર્યો હતો જેના કારણે બાળક મોતને ભેટ્યો.
અહેવાલો મુજબ આ મામલો દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની એક શાળાનો છે. 11 જાન્યુઆરીના રોજ 12 વર્ષના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, 20 જાન્યુઆરીએ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પરિવારજનોની માંગ છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
મૃતક વિદ્યાર્થીના દાદાએ જણાવ્યું કે મારો પૌત્ર ફાઈટર પાઈલટ બનવા માંગતો હતો. પરંતુ હવે અમારા બધા સપના તૂટી ગયા છે. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ અમને તેનો મૃતદેહ મળ્યો હતો. હવે અમે તેમના અંતિમ સંસ્કાર કરીશું અને ગામ પરત ફરીશું. પરિવારે જણાવ્યું હતું કે અમે ઘણી વખત શાળાએ ગયા, અમને કહેવામાં આવ્યું હતું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બાળકના દાદાએ કહ્યું, ‘અમે અમારા બાળકોને સારા માણસ બનવા માટે શાળાએ મોકલીએ છીએ. અમારા બાળકોની સંભાળ રાખવાની જવાબદારી શાળાના શિક્ષકો અને આચાર્યની હતી.
બાળકની માતાએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અપીલ કરી છે કે આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. માતાએ કહ્યું, ‘અમે સીએમ કેજરીવાલ પર વિશ્વાસ કર્યો અને અમારા બાળકને સરકારી શાળામાં ભણવા મોકલ્યો. પરંતુ અમને ખબર ન હતી કે શાળામાં જ તેની સાથે આવું કંઈક થશે. શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી. આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે.’

Tags: dehliDPSstudent death
Previous Post

એક કા તીન કૌભાંડ કેસમાં 15 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

Next Post

ભાવનગરમાં પંકજભાઈ રાજ્યગુરૂ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં પંકજભાઈ રાજ્યગુરૂ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન

ભાવનગરમાં પંકજભાઈ રાજ્યગુરૂ પરિવાર દ્વારા રામોત્સવનું આયોજન

કેનેડામાં નાનું પેસેન્જર વિમાન ક્રેશ, છ ના મોત

કેનેડામાં નાનું પેસેન્જર વિમાન ક્રેશ, છ ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.