Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમારી ધીરજની કસોટી થઈ રહી છે – અંજુમન કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીન

જ્ઞાનવાપી ASI સર્વે અંગે કોર્ટના ચુકાદા પહેલા આપ્યું ચોંકાનવારું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2024-01-24 13:57:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જ્ઞાનવાપીના સર્વે બાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે આજે જ્ઞાનવાપી સંબંધિત કેસમાં ASI સર્વે અંગે જિલ્લા કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. 92 દિવસ સુધી ચાલેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને આ ASI રિપોર્ટને સાર્વજનિક કરવો કે નહિ તે બાબત અંગે વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આજની સુનાવણી થવાની છે ત્યારે આજની સુનાવણી બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સુનાવણી પહેલા અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીને મિડીયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ખાસ એવા શબ્દો કહ્યા હતા કે અમારી ધીરજની કસોટી થઈ રહી છે. મોહમ્મદ યાસીને જણાવ્યું હતું કે અમને કોર્ટના દરેક ચુકાદા પર વિશ્વાસ છે. રિપોર્ટને સાર્વજનિક કરવા અંગે હિંદુ પક્ષનું કહેવું છે કે તેઓ હિન્દુ પક્ષની એક ભાવનાઓને ધ્યાનમાં રાકીને કોર્ટેને રિપોર્ટ સાર્વજનિક કરવાનું કહી રહ્યા છે પરંતુ તેમણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અન્ય એક પક્ષ છે જેની આસ્થા પણ જ્ઞાનવાપી કેસ સાથે જોડાયેલી છે અને તેઓ નથી ઈચ્છતા કે આ રિપોર્ટ જાહેર થાય કારણકે જો કોઈની લાગણીઓને માન આપવામાં આવે તો કોઈ બીજા પક્ષની લાગણી દુભાશે જે યોગ્ય નથી.
અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ કાશી અને મથુરાના માટે પણ લોકો કંઈને કંઈ ટીપ્પણી કરી રહ્યા છે. મોહમ્મદ યાસીને કહ્યું હતું કે કેટલાક લોકોની ભૂખ હવે સતત વધી રહી છે. અને તે તમામ શાંત થવાનો પ્રયાસ કરતી નથી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા બાદ લોકો એવા નિવેદનો આપી રહ્યા છે કે અયોધ્યા તો ઝાંકી હે કાશી મથુરા બાકી હે તો આ કેટલું યોગ્ય છે. અને કાશી મથુરા અંગે અપાતા આવા નિવેદનો એ બાબત સાબિત કરે છે કે અમારી લાગણીને જાણી જોઈને દુભાવવામાં આવે છે. અમારી ધીરજની કસોટી થઈ રહી છે.

Tags: gyanvapi surveyindiamahamad yasin
Previous Post

નકારાત્મક રિપોર્ટિંગ માટે સરકારે ફ્રેન્ચ પત્રકારને નોટિસ ફટકારી

Next Post

૩૪ વર્ષ પછી મિઠાઈ ખાધી ભાજપ અગ્રણી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
૩૪ વર્ષ પછી મિઠાઈ ખાધી ભાજપ અગ્રણી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ

૩૪ વર્ષ પછી મિઠાઈ ખાધી ભાજપ અગ્રણી પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ

ભાવનગરમાં આવેલ સિદ્દીમામુ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

ભાવનગરમાં આવેલ સિદ્દીમામુ પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.