Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે

લવ-જેહાદ સામે સતર્ક રહેવા વિશ્વ ઉમિયાધામની અપીલ

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 11:56:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લવ-જેહાદ દ્વારા યુવતીઓને પોતાનો ધર્મ છોડીને તેમના ધર્મને જ સર્વોચ્ચ માનવાનું શીખવવામાં આવે છે. આ જ ઘટનાને આધારિત બોલિવૂડમાં ‘ધ કેરાલા સ્ટોરી’ નામની ફિલ્મ પણ બનાવવામાં આવી હતી, જે એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં જેની કહાની દર્શાવવામાં આવી છે તેમાંની કેરળની ચાર યુવતીને આજે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશને બોલાવી હતી.
આ યુવતીઓની આપવીતીથી પાટીદાર સમાજની દીકરીઓ આ ષડયંત્રથી દૂર રહે એવો મેસેજ જાય એવો ઉદ્દેશ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનો હતો. જેહાદની શિકાર બનેલી કેરળની શ્રુતિ નામની યુવતીએ જણાવ્યું હતું કે હું એટલી જેહાદી બની ગઈ કે મારી મા પર હાથ ઉપાડ્યો હતો. જ્યારે અન્ય એક વૈશાલી શેટ્ટીએ જણાવ્યું હતું કે ધીમે ધીમે હું આ જેહાદના ષડયંત્રમાં ફસાતી ગઈ હતી.
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશની ચાર દીકરી જેહાદીઓ સામે લડત આપીને પોતાના ધર્મ તરફ પરત ફરી છે, સાથોસાથ જ અન્ય ઘણી બધી દીકરીઓએ લવ-જેહાદને માત આપી છે. લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. બે બાબત છે. જેમાં એક બાબત આની જાણ સમાજની દીકરીઓને કરવી અને એના પ્રત્યે એલર્ટ રહે અને એમાંથી આપણીઓ દીકરી બચે. બીજી અગત્યની બાબત એ છે કે આપણી દીકરીઓ લવ-જેહાદમાં ફસાઈ જાય છે, એ દીકરીઓને તેમનાં માતા-પિતા કે સમાજ સ્વીકારતો નથી, આથી વિશ્વ ઉમિયાધામ એ અભિયાન લઈને ચાલી રહ્યું છે કે કોઈપણ સમાજની દીકરી હોય, તે પોતાની વ્યથા કહે તો વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન હંમેશાં તેમની સાથે ઊભું રહેવા તૈયાર છે.

Tags: Ahmedabadapeal against love jehadvishv uniyadham
Previous Post

મૂળી પંથકમાં કૂવામાં 3 મજૂરના મોત થયા હતા

Next Post

26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

જાહેરહિતની અરજી ચલાવવામાં 7 વર્ષ સુધી મુદત લેનારા વકીલને 7 લાખ દંડ

જાહેરહિતની અરજી ચલાવવામાં 7 વર્ષ સુધી મુદત લેનારા વકીલને 7 લાખ દંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.