Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થશે ?

ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-02 11:31:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફરી એકવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં ED સમક્ષ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ એજન્સીએ પાંચમી વખત સમન્સ મોકલીને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે ED દ્વારા આપવામાં આવેલા ચાર સમન્સ પર કેજરીવાલ કોઈને કોઈ કારણ દર્શાવીને પહોંચ્યા નથી અને આ વખતે પણ તેમના જવા પર શંકા છે. જો કે એક્સાઇઝ કૌભાંડમાં EDએ કેજરીવાલને હાજર થવા સમન્સ પાઠવ્યું છે. 3 મહિનામાં કેજરીવાલને EDનું આ પાંચમું સમન્સ છે. જો કે કેજરીવાલ આજની પૂછપરછમાં હાજરી આપશે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી.
અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષે 3 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા માટે જારી કરાયેલા સમન્સને મુલતવી રાખ્યું છે. AAPએ કહ્યું છે કે તેની કાનૂની ટીમ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કેજરીવાલને જારી કરાયેલા સમન્સનો અભ્યાસ કરી રહી છે. કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે, ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ધાંધલધમાલ સામે શુક્રવારે ભાજપના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાના છે.

Tags: delhiedkejarivael
Previous Post

મમતા બેનર્જી પણ INDIA એલાયન્સ છોડવા તૈયાર

Next Post

જ્ઞાનવાપી લઈને કોર્ટના નિર્ણય બાદ વારાણસીમાં શુક્રવારની નમાજને લઈને પોલીસ સતર્ક

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
જ્ઞાનવાપી લઈને કોર્ટના નિર્ણય બાદ વારાણસીમાં શુક્રવારની નમાજને લઈને પોલીસ સતર્ક

જ્ઞાનવાપી લઈને કોર્ટના નિર્ણય બાદ વારાણસીમાં શુક્રવારની નમાજને લઈને પોલીસ સતર્ક

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર !

આજે ગુજરાતનું બજેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.