Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો: 6 કોચની બારી તૂટી

ચેન્નાઇ-તિરૂનેલવેલીએક્સપ્રેસ પર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-02-06 11:25:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક તરફ વંદે ભારત દેશના અલગ અલગ ભાગમાં લોકોની મુસાફરી આસાન બનાવી રહી છે બીજી તરફ કેટલાક લોકો વંદે ભારત ટ્રેનને નિશાન બનાવી રહ્યાં છે. આ ઘટના ચેન્નાઇ-તિરૂનેલવેલી વંદે ભારત એક્સપ્રેસમાં બની છે. કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચેન્નાઇ એગ્મોર સ્ટેશનથી રવાના થયા બાદ ગંગઇકોદન અને નારીકીનારૂ સ્ટેશન વચ્ચે હતી. આ દરમિયાન કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કોઇ મુસાફર ઘાયલ થયો નથી પણ આ ઘટના બાદ મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રેન રાતના 10.40 વાગ્યે તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી. તે બાદ ટેકનીશિયન્સે તેનું નીરિક્ષણ કરીને નુકસાનનો અંદાજો લગાવ્યો હતો. તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું કે, સવારે 6 વાગ્યે ટ્રેનની ફરી ચેન્નાઇમાં ચલાવવા માટે અસ્થાઇ સમારકામ કરી દેવામાં આવ્યું છે. તિરૂનેલવેલી રેલ્વે સ્ટેશન પર નોંધાયેલી ફરિયાદના આધારે રેલ્વે પોલીસે વાંચિમાનિયાચી અને ગંગઇકોંડન સ્ટેશન અને થૂથુકુડી સ્થિત જીઆરપીને સાવચેત કરી દીધા છે. પોલીસે કેટલાક સ્થળના સીસીવીટી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Tags: chennai tirunelvely exp.paththarmarovande bharat train
Previous Post

અમેઠી, રાયબરેલી અને વાયનાડમાં કોણ ચૂંટણી લડશે ?

Next Post

બ્રિટનના રાજા ચાર્લ્સને થયું કેન્સર : બકિંગહામ પેલેસે નિવેદન જાહેર કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
બ્રિટનના રાજા ચાર્લ્સને થયું કેન્સર : બકિંગહામ પેલેસે નિવેદન જાહેર કર્યું

બ્રિટનના રાજા ચાર્લ્સને થયું કેન્સર : બકિંગહામ પેલેસે નિવેદન જાહેર કર્યું

વિસનગરના તરભ ખાતે 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા

વિસનગરના તરભ ખાતે 22 ફેબ્રુઆરીએ પીએમ મોદીના હસ્તે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.