Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે અજિત પવારની નજર એનસીપીના કાર્યાલય પર !

પાર્ટીની ઘણી ઓફિસો એનસીપી વેલફેર ફંડથી બનેલી છે, જે એનસીપી ટ્રસ્ટની છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-08 11:08:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રનું રાજકારણ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને લીધે ચર્ચામાં છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની લડાઈમાં ગઈકાલે પક્ષનું નામ અને ચિહ્ન ભત્રીજાને ફાળે ગયું છે. પંચના આ નિર્ણય સામે કાનૂની લડત આપવાની જાહેરાત દિલ્હી ખાતે શરદ પવારે કરી છે. આ બધા વચ્ચે હવે અજિત પવાર અહીંથી ન અટકતા પક્ષના કાર્યાલય પર નજર નાખીને બેઠા હોવાની વાતે જોર પકડ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અજિત પવાર જૂથે હવે શરદ પવાર કેમ્પમાંથી પાર્ટી ઓફિસ લેવાનો નિર્ણય કર્યો છે. અજિતે એનસીપીના મુખ્યાલય પર દાવો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ ઓફિસ એનસીપીને ફાળવવામાં આવી છે. આ સિવાય અજિત પવાર પાર્ટીના ફંડનો દાવો કરવો કે નહીં તે અંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરશે, તેમ પણ જાણવા મળ્યું છે.
વાસ્તવમાં, દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ પર સ્થિત એનસીપીની વિશાળ ઓફિસને મેટ્રો પ્રોજેક્ટના કારણે ટ્રાન્સફર કરવામાં આવી છે અને એમએમઆરડીએ દ્વારા બેલાર્ડ એસ્ટેટની સરકારી બેરેકમાં નવી ઓફિસ તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં પાર્ટીની ઘણી ઓફિસો એનસીપી વેલફેર ફંડથી બનેલી છે, જે એનસીપી ટ્રસ્ટની માલિકીની છે. ટ્રસ્ટના અધ્યક્ષ શરદ પવાર છે. જ્યારે ટ્રસ્ટના અન્ય સભ્યોમાં અજિત પવાર, સુપ્રિયા સુળે, હેમંત ટકલેનો સમાવેશ થાય છે. તેથી, તે પાર્ટી કાર્યાલયોનો દાવો કરવામાં સમસ્યા આવી શકે તેમ છે.

Tags: ajith pawarMumbaincp office
Previous Post

આજે મોદી સરકાર UPA સરકારના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં રજૂ કરશે શ્વેતપત્ર

Next Post

વડોદરામાં ઈ-બાઇક બનાવતી કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ચૂંટણી પહેલા જ ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીના દરોડા

વડોદરામાં ઈ-બાઇક બનાવતી કંપનીમાં આવકવેરા વિભાગના દરોડા

તરલ ભટ્ટને જુનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવશે

તોડકાંડ : જૂનાગઢ SOG ઓફિસમાંથી બે કોમ્પ્યુટર અને એક પેનડ્રાઈવ કબ્જે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.