Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ હતા

ટંકારામાં દયાનંદ સરસ્વતીના ચાલી રહેલા દ્વિશતાબ્દી સ્મરણોત્સવમાં વડાપ્રધાનનું વર્ચ્યુઅલી સંબોધન

dharmendravaghela by dharmendravaghela
2024-02-12 11:44:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મો જન્મોત્સવ-સ્મરણોત્સવ ટંકારામાં ચાલી રહ્યો છે. મહોત્સવના દ્વિતીય દિવસે આર્યસમાજના સંસ્થાપકને સ્મરણાંજલિ અર્પણ કરવા પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને ઉપસ્થિત આર્યસમાજીઓને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહિ પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ હતા.
કરશનજી કા આંગન ખાતે ઉમટી પડેલા દેશ વિદેશના હજારો આર્ય વિચારકો, ઉપસ્થિતો અને વૈદિક વિચારધારકોને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, દેશ આજે સ્વામી દયાનંદજીની 200મી જન્મજયંતી મનાવી રહ્યો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હતુ, પરંતુ હું મન, હ્રદયથી તમારી વચ્ચે જ છું. સ્વામીજીના યોગદાનોને યાદ કરવા આર્યસમાજ મહોત્સવ મનાવી રહ્યો છે એ વાતનો મને ખૂબ આનંદ છે. મોદીએ આ તકે ઉમેર્યું હતું કે આ આયોજન નવી પેઢી માટે આર્ય ઋષિ દયાંદનજીના જીવનથી પરિચિત થવાનુ માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. સમાજનો એક વર્ગ જયારે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી દૂર જઈ રહ્યો હતો ત્યારે દયાનંદજીએ વેદ તરફ પાછા વળો નો મંત્ર આપી રૂઢિઓ પર પ્રહારો કર્યા હતા, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે.
ભારત આજે અમૃતકાળના પ્રારંભના વર્ષમા છે ત્યારે ઉજ્જવળ ભવિષ્યનુ સપનુ જોનારા દયાનંદજીના સ્વપ્નના ભારતનો વિકાસ થાય એવો મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આર્ય સમાજ ૨૧મી સદીમા નવી ઊર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડે એ જ દયાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ હશે.

Tags: dayanand sarasvati 200 birth mahotsavmodi sppechtankara
Previous Post

હવે ઘરે બેઠા મળશે અંબાજીનો પ્રસાદ

Next Post

બુટલેગર પાસેથી રૂ.3000ની લાંચ લેતા ASI ઝડપાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બુટલેગર પાસેથી રૂ.3000ની લાંચ લેતા ASI ઝડપાયો

બુટલેગર પાસેથી રૂ.3000ની લાંચ લેતા ASI ઝડપાયો

સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો

સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.